કવિ: wcity

એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરાશે રાજકોટ શહેર જિલ્લામાં એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિના એકતા ના પ્રતીક કાર્યો છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે જે આ વર્ષે પણ રાજસ્થાનના મજહૂર ઔલીયા હઝરત ખ્વાજા ગરીબ નવાજ “‘હિન્દ”‘ના રાજા ખ્વાજા સાહેબની છઠ્ઠી મુબારક નિમિત્તે દર વર્ષે એક બનો ને બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી તારલાઓને ઇનામ શૈક્ષણિક કીટ સાથે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવતા હોય છે જે આ વર્ષે પણ તારીખ 4 1 2025 અને તારીખ 5 1 2025 એમ બે દિવસ સુધી ધોરણ…

Read More

ટંકારાના જીવાપર ૪૦ વર્ષીય આધેડના લગ્ન કરાવી ૧ લાખ રૂપિયા લઇ લીધા હતા અને બાદમાં લગ્નના બીજા દિવસે દુલ્હન ઘર છોડી જતી રહી હતી અને મહિલા સહિતના ત્રણ ઇસમોએ લગ્ન કરાવી એક લાખ પડાવી રૂપિયા લઈને છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે હળવદના ચરાડવા ગામે રહેતા મુકેશ ડાયાભાઇ સોલંકી (ઉ.વ.૪૦) વાળાએ આરોપીઓ મુકેશ જીવાભાઈ ચાવડા રહે પીપળા તા. ધ્રાંગધ્રા, તુલશીબેન ગોસાઈ અને જોશનાંબેન રહે બંને રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આજથી છ સાત માસ પૂર્વે ફરિયાદીના માતા પુંજીબેન મામાના ઘરે રફાળેશ્વર ગયા હતા જ્યાં મોટી બહેન મંજુબેનના જેઠના દીકરા મુકેશ જીવ ચાવડા મળ્યા હતા જેથી માતાએ…

Read More

67-વાંકાનેર-કુવાડવા વિધાનસભા મતવિસ્તારનાં કુચીયાદળ ગામ તેમજ ગુંદા ગામ ખાતે રોડ નું ખાતમુહૂર્ત કરતાં લોકો લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી.. 67 – વાંકાનેર-કુવાડવા મતવિસ્તાર નાં કુચીયાદળ ગામ થી નેશનલ હાઈવે સુધી ડામર (એપ્રોચ) રોડ નું ખાતમુહૂર્ત તેમજ ગુંદા ગામ થી નેશનલ હાઈવે સુધી ડામર (એપ્રોચ) રોડ નું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી નાં વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સંજયભાઈ રંગાણી, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ ચાવડા,સહિત બહોળી સંખ્યામાં સૌ આગેવાનો તેમજ સરપંચશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.જે તસ્વીરમા દરશ્યમાન થાય છે

Read More

મોરબી જિલ્લા પંથકમાં સતત પોલીસ તંત્ર એલર્ટ થયું હોય જેના ભાગરૂપે દારૂના દૂષણ સહિત અન્ય ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવાના પ્રયાસના ભાગ રૂપે ફરજ ના ભાગે પોલીસ તંત્ર સતત પેટ્રોલિંગ હાથ ધરી હોય ત્યારે હળવદ પંથકમાં ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે હળવદ તાલુકાના સુખપર નજીક હાઈવે પર ટ્રેલરમાં માટીની આડમાં છુપાવી લઇ જવાતો ૨૨૫૬ બીયરના ટીનનો જથ્થો એલસીબી ટીમે ઝડપી લઈને બીયર અને ટ્રક સહીત ૨૨ લાખથી વધુનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમદાવાદ તરફથી એક ટ્રક ટ્રેલર હળવદ તરફ આવતું હોય જેમાં માટીની આડમાં બીયરનો જથ્થો છુપાવી રાખ્યાની બાતમી મળતા ટીમે…

Read More

વાંકાનેર : બાર એસોસિયેશનની નવી બોડીમાં પ્રમુખ તરીકે સુનિલભાઈ મહેતા, ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ પરમાર, સેક્રેટરી તરીકે કારુભાઇ ખોરજીયા, ખજાનચી તરીકે અર્પિત જોબનપુત્રાની બિનહરીફ વરણી થયા બાદ એકમાત્ર જોઈન્ટ સેક્રેટરી પદ માટે યોજાયેલી ચૂંટણીમાં મીનાક્ષીબેન વોરાનો વિજય થયો હતો. ~જસદણમાં પ્રમુખ તરીકે મહાવીર બસિયાની નિમણૂકજસદણ : બાર એસોસિયેશનના સભ્યો દ્વારા સર્વસંમતિથી હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. પ્રમુખ પદે મહાવીર એચ.બસિયા, ઉપપ્રમુખ તરીકે હરેશ કે.સોલંકી તથા સેક્રેટરી પડે વિપુલ હતવાણીની નિમણૂક કરવામાં આવી હતી. ઉપરાંત લાઇબ્રેરીયન તરીકે મોહિતભાઈ આર.રવિયા અને ખજાનચી તરીકે નદીમ યુ.ધંધુકિયા, મહિલા પ્રતિનિધિ તરીકે મધુબેન ડી.તોગડિયાની નિમણૂક કરવામાં આવી હતી. ~ ગોંડલમાં સમરસ પેનલનો ભવ્ય વિજયગોંડલ : બાર એસોસિયેશનની…

Read More

વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિ સમગ્ર દેશમાં ૨૧ ડિસેમ્બરની પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસ તરીકેની ઉજવણી સાથે મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતની સંસ્કૃતિને વિશ્વ ક્ષેત્રે ઉજાગર કરી છે. તેમના પ્રયાસોથી ભારત વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે. વધુમાં તેમણે સૌને મનથી મક્કમ બની આપણા આ મહામૂલા શરીરનો માનવ સેવા માટે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગની વિશેષ મહત્વ આપ્યું…

Read More

માળિયાની માલાણી શેરીના મકાનમાં રેડ કરી એસઓજી ટીમે ૩ કિલો ૯૩૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને ગાંજો, મોબાઈલ સહીત ૪૪ હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માલાણી શેરીમાં રહેતા વલીમોહમદ શેરમોહમદ મોવરના મકાનમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી ગાંજાનો જથ્થો વજન ૩ કિલો ૯૩૦ ગ્રામ કીમત રૂ ૩૯,૩૦૦ મળી આવતા પોલીસે ગાંજો અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ તેમજ અદાહાર કાર્ડ અને ગાંજો ભરવા માટે ઉપયોગમાં લીધેલ રેક્જીનનો કાળા કલરનો થેલો સહીત કુલ રૂ ૪૪,૩૦૦ નો…

Read More

નેકનામ ગામે રહેતી મહિલા આરોપીના મકાનમાં રેડ કરી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી સ્થળ પરથી દેશી દારૂ, ગરમ અને ઠંડો આથો તેમજ ભઠ્ઠીના સાધનો સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નેકનામ ગામે રહેતા આરોપી કાંતાબેન મોતીલાલ જાદવ (ઉ.વ.૫૦) ના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં મહિલા આરોપીના મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી સ્થળ પરથી દેશી દારૂ ૨૦ લીટર, ગરમ આથો ૫૦ લીટર, ઠંડો આથો ૨૫૦ લીટર અને ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૧૩ હજારનો મુદામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Read More

વાંકાનેર : વાંકાનેર પંથકમાં ગુનેગારોને ગણતરીની કલાકોમાં જ પકડી પાડવામાં તેમજ હત્યા સહિતના ગુનાઓના આરોપીઓને વાંકાનેર ડિવિઝનના ડિવાયએસપી એસ. એચ. સારડા તેમજ મોરબી જિલ્લાના બે પીઆઇ, એક પીએસઆઇ અને ચાર પોલીસ કર્મચારીઓને રાજ્યના પોલીસ વડાના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે રાજ્ય પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ રહી છે. જેમાં નવ રેન્જ આઈજી, ચાર પોલીસ કમિશ્નર, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના એસપી, કોસ્ટલ રેન્જના આઈજી, સીઆઈડી ક્રાઇમના વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, સાયબર ક્રાઇમના ગુનામાં ધરખમ ઉછાળો, મહિલા સુરક્ષા, ગુનાખોરીનો ગ્રાફ, દરિયાઈ સુરક્ષા સહીતની બાબતે નોટ…

Read More

વાંકાનેર ફાયરીંગ બટ ખાતે મોરબી જિલ્લાના પોલીસ અધિકારી/કર્મચારીઓની વર્ષ-૨૦૨૪ ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તારીખ ૨૧/૧૨/૨૦૨૪ અને ૧૦/૦૧/૨૦૨૫ સુધી કુલ ૨૧ દિવસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તારીખ ૨૧/૧૨/૨૦૨૪ અને ૧૦/૦૧/૨૦૨૫ સુધી કુલ ૨૧ દિવસ જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો…

Read More