“‘વાંકાનેર ની શેરીગલીથી લઈ મુખ્ય નેશનલ હાઇવે સુધીના માર્ગો પર પોલીસનું કડક પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ ઝુંબેશ શરૂ”‘ સમગ્ર રાજ્યભરમાં વર્ષ 2024 ની વિદાયના આખરી રાત્રે એટલે 31 12/2024 ના વિદાય સમારંભ સાથે નવા વર્ષની વેલકમ 2025 ની હર્ષ સાથે ઉજવણી યુવા ધનમાં સ્થાન પામી હોય જેથી નસીલા પદાર્થો કે મોજ મસ્તી માળવાની લાઇમાં વર્ષની છેલ્લી રાત ની ઉજવણી ઉન્માદ મા ન ફેરવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સમી સાંજથી ફરજ ના ભાગે કડકડતી ઠંડીમાં ઉચ્ચ પોલીસ વડાની સૂચના માર્ગદર્શનથી પોલીસ તંત્ર એલર્ટ રહ્યું ત્યારે વાંકાનેર પોલીસ પણ ફરજ ના ભાગે થર્ટી ફર્સ્ટ અંતર્ગત વાહન ચેકિંગ ઝુંબેશ સમી સાંજથી શરૂ…
કવિ: wcity
વાંકાનેર: પોલીસ એટલે પ્રજાનો મિત્ર છે શત્રુ નહીં તે કહેવતને સાર્થક કરતી ઘટનાઓ અવારનવાર પોલીસ તંત્ર દ્વારા ફરીથી ના ભાગે ફરજની સાથે માનવતાભેર કાર્ય કરી પ્રજા રક્ષક તરીકેનું ઉદાહરણ પૂરું પડે છે તેવું જ કંઈક વાંકાનેરમાં ટ્રાફિક પોલીસ ચોકી હાઈવે પર ફરજ બજાવતા ભોજરાજસિંહ હરદેવસિંહ ઝાલા ટ્રાફિક સેન્સ અંતર્ગત વાંકાનેર હાઈવે પર ચેકિંગ દરમિયાન સર્વિસ રોડ ઉપર રેઢું પડેલું શંકા સીલ મોટરસાયકલ એસપી 125 મોડલ 2021 નું મળી આવેલ જેને ઓનલાઇન તપાસ કરતા મૂળ માલિક હળવદના પુનમબેન મંગળભાઈ ભોજવિયાનું માલુમ પડ્યું હતું જે અંગે મોરબી પોલીસ માં અરજી કરેલ હોય તેની ખરાઈ કરી મોરબી પોલીસનો સંપર્ક કરી અરજી નો નિકાલ…
મોરબીમાં જુના પત્રકારી ક્ષેત્રે પ્રજાના પ્રશ્નોને વાચા આપતા સુરેશભાઈ ગોસ્વામી બીજા વર્ષે પ્રમુખપદે વરણી થતા શુભેચ્છાઓની વર્ષા મોરબી પત્રકાર એસોસિએશન પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી ની ૨૦૨૪ બાદ ૨૦૨૫ ના પ્રમુખપદે પણ બીજા વર્ષે માં બિનહરીફ વરણી કરવામાં આવી છે તેમને પત્રકાર મિત્રો શહેરીજનો એ સામાજીક રાજકીય શહેર અગ્રણીઓ સહિત મોરબી દશનામ ગોસ્વામી સમાજ આગેવાનો એ સમાજે આવકારી તેમને અભિનંદન પાઠવ્યા છે. મોરબી પત્રકાર એસોસિએશન ના વર્ષ ૨૦૨૫ માં નવા હોદેદારો ની વરણી માટે સર્કિટ હાઉસ ખાતે પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી ની આગેવાની માં બેઠક મળી હતી જેમાં પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી એ ગતવર્ષ ના હિસાબ કિતાબ ને યોજાયેલ કાર્યક્રમો ની વિગતો આપી હતી…
આજરોજ તારીખ- 30/ 12/ 2024 ને સોમવારના દિવસે શ્રી જાલી પ્રાથમિક શાળાના મ.શિક્ષિકા અને 23 વર્ષ સુધી જંકશન તાલુકા શાળામાં ફરજ બજાવનારા તાલુકા શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી ભાવનાબેન ઠાકર તરફથી સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય પ્રસંગે પોતાની આ ભૂતપૂર્વ શાળા જંકશન તાલુકા શાળાને 11000 રૂપિયા રોકડ નું અનુદાન અર્પણ કરેલ તેમજ વાંકાનેર પુસ્તક પરબને રૂપિયા5,000 ભેટ સ્વરૂપે આપેલ છે. તે માટે સમગ્ર જંકશન તાલુકા શાળા પરિવાર તેમજ પુસ્તક પરબની ટીમ આ તકે બહેનશ્રીનો હૃદયપૂર્વક આભાર માને છે અને ભગવાન ભોળાનાથ તેમનું સ્વાસ્થ્ય સારું રાખે અને તેમના જીવનની દરેક ક્ષણો આનંદ સાથે પસાર થાય તેવી શુભેચ્છા સાથે મંગલમય જીવનની શુભકામના પાઠવે છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે.
જિલ્લા વિકાસ અધિકારી મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી મોરબી, GCRI અમદાવાદ, સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા સામુહિક રીતે આરોગ્ય કેન્દ્ર જેતપર (મચ્છુ) ખાતે વિવિધ પ્રકારના કેન્સરના નિદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના નિષ્ણાંત કેન્સર રોગના ડોક્ટર્સની ટીમ દ્વારા કુલ ૧૫૬ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ. જેમાં ઓરલ કેન્સરના કુલ ૭૫, બ્રેસ્ટ કેન્સરના કુલ ૪૨ અને સર્વાઈકલ કેન્સરના કુલ ૩૯ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનીંગ કેમ્પમાંથી ઓરલ કેન્સરના ૦૩ દર્દીઓ અને બ્રેસ્ટ કેન્સરના ૦૧ દર્દીને રીફર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત જેતપર (મચ્છુ) ગામના…
21 દુલ્હા- 21 દુલ્હનનો નિકાહ પઢી પવિત્ર બંધન માં બંધાયા!!! આજની આ કારમી મોંઘવારીમાં મધ્યમ ગરીબ પરિવાર દીકરી દીકરાના સમયસર લગ્ન યોજવા અને સમાજમાં એકતાના પ્રતીક કુળટેવ સાથે કુળ રિવાજો ને નસ્ત નાબૂદ કરવા સમાજ ચિંતકો દ્વારા આયોજન કરવામાં આવતા હોય છે ત્યારે ભાવનગર ખાતે સરકાર કમિટી દ્વારા અવાજ સમાજ ચિંતક કાર્યને સ્થાન આપવા માટે તારીખ 22 12/2024 ને રવિવારના રોજ પાંચમો સમૂહ સાદી નો કાર્યક્રમ યોજાયો હતો જે ભાવનગર શહેરના આઇટીઆઇ કોલેજની બાજુમાં પેઢક વિસ્તારમાં સરકાર કમિટી દ્વારા મુસ્લિમ સમાજનો પાંચમો સમૂહ સાદી સમારોહ યોજાયો હતો આ સમૂહ શાદી સમારોહમાં 21 દુલ્હા દુલ્હનનો એક જ મંડપ નીચે નિકાહ કલમા…
રાસ ગરબા મંગળા દર્શન તિલક દર્શન ધ્વજબંધ મનોરથ નું આયોજન વાંકાનેરમાં ગોરધન નાથજી તથા બાલકૃષ્ણ લાલજી ની હવેલી ખાતે આગામી તારીખ 24 ને મંગળવારે શ્રી વિઠ્ઠલનાથજી (શ્રી ગુસાઈજી પ્રભુ) ના ₹509 પ્રાગટ્ય દિન ની રામધૂનથી ઉજવણી માટે ટ્રસ્ટીઓ સેવકો દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે આતકે 23 ને સોમવારે રાત્રે ના (નવ) કલાકે રામ ચોક ખાતે આવેલ બ્રહ્મ સમાજની વાડી ખાતે નૃત્ય રાસ ગરબાનું આયોજન કરાયું છે તારીખ 24 ને પ્રાગટ્ય ઉત્સવ ના પારંભે મંગળા દર્શન સવારે 6:30 કલાકે તિલક દર્શન બપોરે 12:00 કલાકે શયન દર્શન સાંજે 6-5 કલાકે યોજાઈ બાદ સાંજે 7:00 થી સમસ્ત વૈષ્ણવ પરિવારો માટે ધ્વજ બંધ મનોરથ…
સમગ્ર રાજ્યમાં ઠંડીની મોસમ પોતાનો મિજાજ પ્રગટ કરી માનવ ને ધ્રુજાવી રહી છે ત્યારે ઉપર આભ નીચે ધરતી ખુલ્લા મા ફૂટપાયરી ઝુપટ પટ્ટી માં વસવાટ કરતા રોડ રસ્તા પર રહેતા લોકોને ગરમ ધાબળા વિતરણ કરી માનવતાની મહેક પૂરી પાડવા સેવકો દ્વારા પ્રયાસો જુદી જુદી રીતે કરવામાં આવતા હોય છે જેમાં કોઈ સંસ્થાના માધ્યમથી તો કોઈ દાતા ના સહયોગથી પોતપોતાની યથા શક્તિ મુજબ ઈશ્વરના ચરણોમાં શુદ્ધ હૃદય પૂર્વક ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરવાના પ્રયાસો ના ભાગરૂપે જે લોકો દ્વારા પશુ પક્ષી માનવ સેવા કાર્યો પરિસ્થિતિને પારખી કરતા હોય છે જે હાલ શિયાળાની ઋતુમાં સુસ્વાટા મારતી ઠંડીની લહેર થી બચવા લોકો ગરમ કપડા…
અહમદાબાદ જિલ્લા ના ધંધુકા ના ભડીયાદ ખાતે મશહૂર ઓલીયા હઝરત મહેમુદ શાહ બુખારી ના ઉર્સ મુબારક નિમિત્તે મોરબી થી પગપાળા મેદની દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ “‘ધુમ દાદા ધુમ બુખારી”‘ ના નારા સાથે રવાના થશે મોરબી ખાતે જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ અને મુસ્લિમ અગ્રણી આરીફ ભાઈ બ્લોચ ની આગેવાની હેઠળ મોરબીના ગ્રીન ચોક વિસ્તાર માં મહેમુદશા બુખારીના છીલ્લા મુબારક થી પગપાળા મેદની દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમી એકતાના પ્રતીક ધોળકા ધંધુકા ના ભડીયાદ ખાતે હઝરત મહેમુદ શાહ બુખારી ના ઉર્સ મુબારક નિમિત્તે મુસ્લિમ ત્રણ ચાંદ રજબ ના રવાના થશે જે હળવદ સુરેન્દ્રનગર થઈ ધંધુકાના ભડીયાદ…