કવિ: wcity

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યના મોટાભાગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં બે અલગ અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી ત્રણ યુવકોના મૃત્યુ નીપજ્યાં છે. જે બાદ મૃતક યુવકોના પરિવારમાં માતમ છવાયો છે.આ અંગે વિગતવાર વાત કરીએ તો અમદાવાદના દાણીલીમડાના ત્રણ યુવકો ધંધુકાની કેનાલમાં ન્હાવા માટે કૂદ્યા હતા. આ દરમિયાન અચાનક જ આ ત્રણેય પાણીમાં ડૂબવા લાગ્યા હતા. યુવકોની ચીસા-ચીસ સાંભળીને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. રાહદારીઓ દ્વારા આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક કેનાલ ખાતે દોડી આવી હતી. જે બાદ યુવકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન ત્રણ…

Read More

વાંકાનેરના ઢુવા પાસે કારખાનામાં બીજા મળેથી નીચે પટકાતા ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા પાસે કારખાનામાં બીજા મળેથી નીચે પટકાતા ઇજા પામેલ બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, વાંકાનેર તાલુકાની હદનો બનાવ હોવાથી ત્યાં જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ઓવર બ્રિજ પાસે એડોર સીરામીકમાં રહેતા અને મજૂરી કામ કરતા જગદીશભાઈ શિંગાળાનો સાત વર્ષનો દીકરો કિશન બીજા માળેથી નીચે પડતા તેને ગંભીર ઇજા…

Read More

વાંકાનેર તાલુકાના રાજગઢ ગામની સીમમાંથી ચાલતી ખનીજચોરી પર ખાણ ખનીજ વિભાગના દરોડા.. ..વાંકાનેર તાલુકાના રાજગઢ ગામની સીમમાં ચાલતી ખનીજચોરી પર ગઇકાલે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ પરથી ખનીજચોરી કરતા બે ડમ્પર અને એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા…બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાજગઢ ગામની સીમમાં આવેલ ભરતસિંહ જાડેજા નામના ખેડૂતની વાડીની બાજુમાં છેલ્લા ઘણા સમયથી બેફામ ખનીજચોરી ચાલતી હોય જેમાં ગઈકાલ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર દરોડો પાડી ખનીજચોરી કરતા GJ 36 V 3269 અને GJ 36 V 8672…

Read More

વાંકાનેરના લુણસરિયા ગામે માલિકીની જમીનમાં માલ ઢોર ચરાવવાની ના પડતાં વૃદ્ધને માલધારીએ માર માર્યો વાંકાનેર નજીક લુણસરિયા ગામની સીમમાં આવેલ માલિકીની વિડીની જમીનમાં માલ ઢોર ચરાવવાની ના પાડી હતી તે બાબતનો ખાર રાખીને વૃદ્ધને ગાળો આપીને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેને ફરિયાદ નોંધાવતા પોલીસે એક શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર નજીક આવેલ લુણસરિયા ગામે રહેતા દોલતસિંહ અમરસિંહ ઝાલા જાતે દરબાર (૬૧) એ હાલમાં લુણસરિયા ગામે રહેતા ધારાભાઈ કુકાભાઈ ટોટાની સામે…

Read More

વાંકાનેર તાલુકા પીપળીળા રાજ ગામે યુવાનની હત્યાનો ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખતી તાલુકા પોલીસ, પોલીસે કડક પૂછપરછ કરતા પત્નીએ જ હત્યા કર્યાની કબૂલાત આપતા પત્નીની ધરપકડ કરી વાંકાનેર : વાંકાનેરના પીપળીયા રાજ ગામે ગઈકાલે ખેત શ્રમિક યુવાનની હત્યા થયાનો બનાવ સામે આવતા બે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધાયા બાદ વાંકાનેર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે શંકાના દાયરામાં રહેલી મૃતકની પત્નીની પૂછપરછ કરતા તેણીએ જ પતિની હત્યા કર્યાની કબૂલાત આપી હતી અને વારંવાર કજિયા. કંકાસ કરતાં તેમજ પિતાના ઘરે જવાની ના પાડતાં પત્નીએ જ પતિને રહેંસી નાખ્યો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે.…

Read More

વાંકાનેરના પીપળીયા રાજ ગામે યુવાનની હત્યા: બે અજાણ્યા શખ્સો સામે નોંધાયો ગુનો વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનની હત્યા કરવામાં આવી છે જેથી મૃતક યુવાનના ભાઈ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જો કે, મૃતક યુવાનની હત્યાના ગુનામાં તેની પત્ની શંકાના દાયરામાં છે અને આરોપીને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે બનાવની જાણવા મળતી હોય તો પ્રમાણે મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના દંગાડીયા ફળીયાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે શાહિદભાઈની વાડીએ રહીને…

Read More

ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવતા ખનીજ ચોરોમા ફફડાટ મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા આજે વાંકાનેર નજીકથી ફાયર કલે અને રેતીની ખનીજ ચોરી કરતા એક કરોડની કિંમતના ત્રણ વાહનો સિઝ કરી દેવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેરની સૂચનાથી આજે માઇન્સ સુપરવાઈઝર જી.કે.ચંદારાણા અને રવિ કણસાગરાએ વાંકાનેર નજીકથી ફાયર કલે ભરેલા બે ટ્રક તેમજ રેતી ભરેલ એક ટ્રક સહિત કુલ રૂપિયા 1 કરોડનો મુદ્દામાલ સિઝ કરી દંડનીય કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી. ખાણ ખનીજ વિભાગની કડક કામગીરીને પગલે ખાસ કરીને ફાયર ક્લેની ખનીજ ચોરી કરતા તત્વો…

Read More

વાંકાનેરના દિઘલીયા ગામની સીમમાંથી તસ્કરો દ્વારા ખેડૂતોની વાડીમાં કેબલની ચોરી અને નુકશાનીની ફરિયાદ…. વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામની સીમમાં વાડી ધરાવતા અંદાજે 13 જેટલા ખેડૂતોની વાડીઓમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને ખેડૂતોની કેબલ‌ તથા સ્ટાટર જેવા સમાનની ચોરી કરી અને ખેડૂતોની વાડીમાં નુકસાન કરી ફરાર થઈ ગયા હતા, જેથી બનાવ અનુસંધાને આજે નુકસાનગ્રસ્ત ખેડૂતોએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ અરજી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામની સીમમાં વાડી ધરાવતા 13 જેટલા ખેડૂતોની વાડીમાં ગતરાત્રીના અજાણ્યા તસ્કરોએ તરખાટ મચાવી અને મોટરના કેબલ તથા સ્ટાટરની ચોરી કરી અને ખેડૂતોની પાણીની લાઈન તથા અન્ય ચીજવસ્તુઓમાં નુકસાન પહોંચાડી…

Read More

ગુજરાતના પૂર્ણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને મોટા સમાચાર;નીતિન પટેલને સોંપાઈ શકે છે ઉત્તર પ્રદેશના પ્રભારીની જવાબદારી રાજ્યસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. આગામી રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ હવે ગુજરાતના પૂર્ણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પાર્ટી હાઈકમાન્ડ મહત્વની જવાબદારી સોંપી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નીતિન પટેલને ઉત્તર પ્રદેશના પ્રભારીની જવાબદારી સોંપાઈ શકે છે.થોડા દિવસ અગાઉ મહેસાણાના કડીમાં નીતિન પટેલના જન્મ દિવસ પર યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ…

Read More

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ…. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા કરાઇ, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો….વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની સીમમાંથી આજે વહેલી સવારે એક યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે, જેમાં બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ રાજ ગામની સીમમાં આવેલ મકબુલભાઈ અબ્દુલરહીમ કડીવાર (બોરડીવાળા)ની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતાં રવી ડુંગરસિંહ બામનીય (ઉ.વ. ૨૧) નામના એક પરપ્રાંતિય શ્રમિક મજુરની…

Read More