માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘સેવા સેતુ’ કાર્યક્રમના દસમા ચરણનો ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. તા.31 ઓક્ટોબર, 2024 સુધી રાજ્યભરમાં યોજાનાર #SevaSetu કાર્યક્રમ અંતર્ગત સરકારના વિવિધ વિભાગોની 55 જેટલી જનહિતલક્ષી સેવાઓ પ્રજાજનોને ઘર આંગણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુખ્યમંત્રી એ જનતા અને સરકાર વચ્ચે વિશ્વાસનો સેતુ સાધતી આ પહેલના શુભારંભ પ્રસંગે સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ-સહાય વિતરણ કર્યું હતું તેમજ જનસામાન્યને તેમને મળવાપાત્ર લાભ ઉપલબ્ધ કરાવવા માટેની જરૂરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
કવિ: aarif diwan
વાંકાનેર ખાતે દર વર્ષે ગણેશ મહોત્સવ અંતર્ગત પૂજા પાઠ પ્રાર્થના આરતી પ્રસાદ માં ભક્તિ ભાવે ભવકો રંગાયા હતા જે માર્કેટ ચોખા રાજા ગણેશ મહોત્સવ અંતર્ગત આ વર્ષે પણ વાંકાનેર કુવાડવા મતવિસ્તારના પ્રજાના પ્રતિનિધિ ધાર્મિક અને સાંસ્કૃતિક સાથે પ્રજાલક્ષી કાર્યોમાં લોકપ્રિય એવા વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા આયોજિત વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવ અંતર્ગત ગણેશ ચોથ થી જય ગણેશ કરી 11 દિવસ થી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરરોજ સવાર સાંજ દુંદાળા દેવ ગણપતિ બાપાની આરતી અને પૂજન, મહાપ્રસાદ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાઆરતી, જેવાં અનેક કાર્યક્રમોનું આયોજન રાબેતા મુજબ નિયમિત કરવામાં આવતું હતું. જે તારીખ 17 9…
વાંકાનેર સીટી ન્યુઝ: ગુનેગારો ટેકનોલોજી યુગમાં ગુનેગારો ગુના ને અંજામ આપવાનું ઢાંક પીછોડા માટે ગુન્હા થી બચવા ગમે તેવા પ્રયાસો કરે પરંતુ ગુનો એ ગુનો આજની તો કાલ તેનું પરિણામ પ્રકાશમાં આવી જાય છે પરંતુ વાંકાનેરમાં માનવ હત્યા કરી માનવની હત્ય ના ગુનાહ થી બચવા સીટી પોલીસની હદ માં રહેતા હત્યા કરી તાલુકા પોલીસની હદમાં ગ્રામ્ય વિસ્તારમાં હત્યા કરી માનવ લાશને અતિ ભારે વરસાદ આવેલા ના કારણે ચેક ડેમો નદી નાલા ખાડામાં પાણી હોવાથી લાશ ને તેમાં મૂકી માનવ પોતાનો બચાવ કરવા પોતાના કપડાઓને સળગાવી પુરાવાનું નાશ કરી નાખી જાણે કાંઈ બન્યું જ ના હોય તેમ બિન્દાસ રહેવા લાગ્યા હતા…
તારીખ 17 9 2024 ના રોજ વાંકાનેર ખાતે સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફળ-ફ્રુટ વિતરણ કરી ભાજપના નેતાઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મ દિન ની ઉજવણી ના ભાગરૂપે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ભાજપના કાર્યકરો દ્વારા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને દર્દીઓની ખબર અંતર પૂછીને આશ્વસન આપી દર્દીઓને તંદુરસ્તી સાથે નિરોગી રહે એવા સર્વે દર્દીઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી ભાજપના નેતાઓ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઉર્ફે હરુભા ઝાલા તેમજ તાલુકા પંચાયત ચેરમેન જિજ્ઞાસાબેન મેર…
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમનો જન્મદિવસ મનાવી રહ્યા છે અને તેઓ વતન ગુજરાતમાં જ છે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી હતી અને પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક ભેટ કર્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત વડાપ્રધાનને જન્મદિવસની શુભકામના પાઠવી હતી
લુણસરિયા ગામ ખાતે તાલુકા કક્ષાના સ્વચ્છતા અંતર્ગત જય ગણેશ થયા સમગ્ર વિસ્તાર ચોખ્ખું ચણાક થયું હાલ સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન તારીખ સપ્ટેમ્બર 17 થી 31 ઓક્ટોબર સુધી 10 મુ સ્વચ્છતા હી સેવા અભિયાન 2024 નું તાલુકા કક્ષા નો કાર્યક્રમની શરૂઆત વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામ ખાતે થી જય ગણેશ કરવામાં આવ્યા છે જેમાં તારીખ 17 9 2024 ના રોજ સવારે 9:30 કલાકે સમગ્ર લુણસરિયા ગામ મા શેરી શેરી ગલી ગલી માં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી મનોજભાઈ ચાવડા સરપંચ પ્રતિનિધિ જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા ઝાલા ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને આ…
સમગ્ર ગુજરાત સહીત દેશભરમાં મુસ્લિમ મહિમા 12 મી શરીફ ના પ્રથમ ચાંદ થી આશિકે રસુલ દ્વારા વિવિધ મુસ્લિમ વિસ્તારમાં રોશની ફુલ હારથી સજાવટ કરી મસ્જિદ દરગાહ સહિત હર ઘર મા રોનકે રસુલ નો માહોલ સ્વરૂપે બંદગી ઈબાદત સાથે નિયાઝ છબીલ કમિટી કરી મહંમદ પેગંબર સાહેબના જન્મ મહોત્સવની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવેલ જેમાં મોરબી ખાતે સૌપ્રથમ વખત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી હોસ્પિટલના સંયુક્ત થી આ કાર્યક્રમ કોમી એકતાના પ્રતીક મુસ્લિમ યુવાનોએ બ્લડ ડોનેટ કરી ઈદ એ મિલાદ ની અનોખી ઉજવણી કરી હતી જેમાં આસીફ રહીમભાઈ ઘાંચી આશિફ રહીમભાઈ કાસવાણી સૈયદ…
વાંકાનેર સિટી ન્યૂઝ વાકાનેર :હાલ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં પ્રારંભ થયેલ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન ૨૦૨૪ સમગ્ર દેશમાં પૂર જોશમાં ચાલી રહ્યું છે. જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાલીડા ગામના તમામ લોકો , બહેનો અને યોવાનોએ ભાજપની સદસ્યતા નોંધણી કરાવી જાલીડા ગામની ભાજપની સદસ્યતા નોંધાવતું સૌપ્રથમ સમસ્ત ગામ બનાવેલ છે.સમસ્ત ગામ લોકોની સદસ્યતા નોંધણી કરાવવા માટે વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર તથા જગદીશભાઈ રબારી, ભૂપતભાઈ હાડગરડા, ગોવિંદભાઈ લોહ અને વૃંદાવન યુવા ગ્રુપે ખાસ જહેમત ઉઠાવી હતી. આ તકે સમસ્ત ગામ લોકો દ્વારા જીજ્ઞાસાબેન મેરનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યૂ હતું.
અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલા અદામિયાસાહેબના ટેકરા પર પાંચફળી જસને ઈદે મિલાદુન નબી કમિટી દ્વારા ૧૩મા સમુહલગ્નનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યુ હતું આ સમુહલગ્નમા કાજીની મસ્જીદ ના પેશઇમામ સાહેબે ૧૨જોડાને નિકાહ પઢાવી દુઆ આપેલ અને મહેમાનો વડીલો,સામાજીક કાર્યકરો મહાનુભવો અગ્રણીઓ આગેવાનો એ નવદંપતી ને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી અને સખી દાતાઓ અને કમિટી તરફથી ભેટ સોગાદો આપવામાં આવી હતી ત્યારબાદ નિયાજ તકસીમ કરવામાં આવી અને પાંચફળી જસને ઈદે મિલદુન્નબી કમિટીના સભ્ય તથા પાંચફળી ના રહીશોએ મહેનત કરીને આ ૧૩મા સમૂહ લગ્નનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ.. ફારૂક મદાર૭૬૯૮૯૫૦૯૫૩
વાંકાનેર ના ભમરીયા કુવા નજીક આવેલ મુમના શેરી પાસેની અતીક નોવેલ્ટી નામની દુકાન માં આગ લાગ્યાની ઘટના વાયુ વેગે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી ઈદે મિલાદ અંતર્ગત પોલીસ બંદોબસ્ત સતત હોય જેથી આગની ઘટના નજીક પોલીસ બંદોબસ્ત હતો ઘટનાની માહિતી મળતાની સાથે જ પીઆઇ એચ વી ઘેલા પીએસઆઇ મહેશ્વરી અને પોલીસ કાફલો મુખ્ય રોડને બ્લોક કરી લોકોને પસાર થતા અટકાવી દેવામાં આવ્યા હતા જેથી આગની અકસ્માત ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના નું સ્વરૂપ ધારણ ન થાય તેવા પ્રયાસો ફરજ ના ભાગે કરવામાં આવ્યા હતા અને ફાઈલ ફાઈટરને જાણ થતા ઘટના સ્થળે ફાયર ફાઈટર આવી આગને કાબુ કરવાના પ્રયાસો કર્યા હતા…