કવિ: aarif diwan

વાંકાનેર ખાતે તારીખ 19 9 2024 ને ગુરુવારના રોજ સવારે 10:00 કલાકે શરૂ થયેલા કેમ્પમાં 196 દર્દીઓએ ભાગ લીધો હતો અંગેની જાણવા મળતી વિગત માં GCRI અમદાવાદ અને સૈારાષ્ટ્ર કેર રાજકોટ ના સહયોગથી જનરલ સરકારી હોસ્પીટલ વાંકાનેર ખાતે કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.આ કેમ્પમાં કુલ 196 લાભાર્થીઓએ લાભ લીઘેલ જેમાંથી સ્ત્રીઓને લગતા સ્તન. ગર્ભાશય કેન્સરના નિષ્ણાંત દ્રારા. 78 .અને મોઢાના કેન્સર રોગના નિષ્ણાંત ડોકટરો દ્રારા 118. દર્દીઓને તપાસવામાં આવેલ. જેઓમાંથી સ્તન. ગર્ભાશય કેન્સરના સંકાસ્પદ 25 દર્દીઓને અને મોઢાના કેન્સરના 7 દર્દીઓ મળી કુલ ૩૨ દર્દીઓને વઘુ સારવાર માટે રીફર કરવામાં આવેલ છે.કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પમાં મુખ્ય જીલ્લા આરોગ્ય…

Read More

હાલ સમગ્ર રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા સદસ્ય અભિયાન અંતર્ગત કાર્ય ચાલી રહ્યું છે ત્યારે વાંકાનેર શહેર મા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાન તેમજ સેવા પખવાડિયા અંતર્ગત મળેલ મિટિંગમાં મોરબી જિલ્લા ભાજપ પ્રભારી ડો. હીતેશભાઈ ચૌધરી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ, મોરબી જિલ્લા ભાજપ સદસ્યતા અભિયાન ઈન્ચાર્જ ઘનશ્યામભાઈ ગોહેલ, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી,મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશ્વિનભાઈ મેઘાણી, મોરબી જિલ્લા ભાજપ મંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપ મંત્રી સંગીતાબેન વોરા, મોરબી જિલ્લા ભાજપ કોશાધ્યક્ષ પ્રભુભાઈ વિંઝવાડીયા, તેમજ બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત…

Read More

વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારમાં કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોમાં આગવું સ્થાન ધરાવે છે ત્યારે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ બંને હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો એક સાથે હોવાથી મોટા ભાગે વાંકાનેર એકતાનું સંદેશ આપવામાં બને સમાજના આદર ભાવ સાથે લાગણીના સંબંધો યથાવત રહ્યા છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી છતાં ક્યાંક ક્યાંક સંસ્કારનું સિંચન નબળું પડવાથી બાળકોમાં પરિવર્તનની કમી રેતી હોય ત્યારે નાની મોટી ઘટનાઓ સામાન્ય બાળબુદ્ધિની ઘટના મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે ત્યારે વાંકાનેર મિલ પ્લોટ માં આવી ઘટનાને પણ વડીલો વૃદ્ધો દ્વારા બાળકોને ઠપકો થપાટ મારી એકતાનો સંદેશ પાઠવવામાં આવે છે એ વાતને કોઈ શંકાનું…

Read More

તાલુકા પંચાયતની કચેરીમાં વિવિધ વિભાગ રૂમ ની કરી મુલાકાત વાંકાનેર વાંકાનેર તાલુકા પંચાયતની કચેરી ખાતે ગ્રામ્ય વિસ્તારના સરકાર દ્વારા વિકાસ લક્ષી કાર્યોને સ્થાન આપવામાં આવતું હોય તે અંગેની માહિતી અંતર્ગત વાંકાનેર ના નવાપરા વિસ્તારની પીએમ શ્રી રામકૃષ્ણ નગર કન્યા પ્રાથમિક શાળા ની 80 વિદ્યાર્થીનીઓને સાથે પાંચ શિક્ષકો ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને શિક્ષણના શબ્દનું જ્ઞાન સાથે સાથે ફરીવાર એક સંસ્કારિક પરિવર્તન થી વિદ્યાર્થીઓ પરિપક્વ થાય તેવા ગુરુ સમા શિક્ષકોએ વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે આત્મા નિર્ભર પરિપકવ દરેક ક્ષેત્રે બને તેવા ઉદ્દેશ સાથે વિવિધ શાળા સ્કૂલમાં રાષ્ટ્રીય ચિંતન સાંસ્કૃતિક ભારતીય કલા પ્રદર્શન રમત ગમત વગેરે જનરલ નોલેજ સાથે સરકારી કચેરીઓમાં વિવિધ શાખાઓના…

Read More

વાંકાનેર : વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને અર્બન હેલ્થ સેન્ટર – વાંકાનેર & RBSK TEAM દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તારીખ 18/09/24 ના રોજ શ્રીઅમર સિંહજી કેમ્પસ ખાતે આવેલ ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત માતૃશ્રી વ્રજકુંવરબેન મગનલાલ મેહતા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કૉલેજ અને શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મેહતા મહિલા કોમર્સ કોલેજ અને શ્રીમતી કુમુદબેન મેહતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. સ્ટડી સેન્ટર ખાતે તમાકુ વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં કુલ ૩૨ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો.RBSK ડો. અનિલ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન અને શરીર પર થતી…

Read More

22-09-2024 ના રોજ સવારથી મોડી રાત સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો દર વર્ષની જેમ આ વર્ષ રાબેતા મુજબ યોજાશે: KGN ગ્રુપ રાજા વડલા સાથે દરગા કમિટી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તડામાર તૈયારી ઓ શરૂ… વાંકાનેર ખાતે અહીં આવેલા આરોગ્ય નગર દાતાર ટેકરી વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના હિન્દુ મુસ્લિમ સમાજ માટે શ્રદ્ધાનું પ્રતીક હઝરત દાતાર પીર દરગાહ રહ્યું હોય તેમ આશરે છેલ્લા 30 વર્ષથી દરગાહના ખાદીમ અબ્દુલબાપુ એ જણાવેલ વિગત અનુસાર વર્ષોથી કોમી એકતા ના પ્રતીક દાતાર પીર ના શ્રદ્ધાળુ ચાહકો હિન્દુ મુસ્લિમ સમાજના હોવાથી બટેટાવાળા પુલાવ અને ગુંદી નો ન્યાઝ પ્રસાદ નું…

Read More

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે પોષણ માસ સપ્ટેમ્બર 2024 અંતર્ગત વાંકાનેર ઘટક -૧ ના પીપળીયા રાજ સેજામાં આવેલ 25 આંગણવાડી માંથી સંયુક્ત રીતે વાનગી સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં કુલ 31 સ્પર્ધાકોએ ભાગ લીધેલ હ્તો.આ કાર્યક્રમ સ્પર્ધામાં સીડીપીઓ વાંકાનેર-૧, મુખ્ય સેવિકા,એન.એન.એમ.કોર્ડીનેટરએ હાજર રહેલ ભાગ લીધેલ સ્પર્ધકોને પૈકી પ્રથમ ,બીજા,ત્રીજા નંબર આવેલ તે સ્પર્ધાકોને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. તમામ ઉપસ્થિત સ્પર્ધકોને, લાભાર્થી વાલીઓ અનેક ગ્રામજનોને સગર્ભા , ઘાત્રી , કિશોરીઓ અને બાળકોના પોષણ પરિણામોને સુધારવાના પ્રયાસો વિશે માર્ગદર્શન આપેલ આ ઉપરાંત સ્પર્ધકોમાં વધુ ઉત્સાહ ઉદભવે…

Read More

વાંકાનેર ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં તાલુકા હેલ્થ ઓફિસ તથા સરકારી હોસ્પિટલ દ્વારા આયોજિત કેન્સર સ્કીનીંગ નિદાન કેમ્પ નું આયોજન સૌપ્રથમ વખત કરવામાં આવ્યું છે જે તારીખ 19/ 09 /2024 ને ગુરુવાર ના રોજ સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી આ કેન્સર સ્કીનીંગ નિદાન કેમ્પ યોજાશે જેમાં કેન્સર રોગ નિષ્ણાંત અમદાવાદ સિવિલના કેન્સર વિભાગના કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા નિદાન કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસ અને સરકારી હોસ્પિટલ વાંકાનેર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

Read More

મોરબી જિલ્લામાં સૌનો સાથ સૌનો વિકાસ વિચારધારી ભારતીય જનતા પાર્ટી ભાજપ સાથે મુસ્લિમ સમાજ પણ નો સિંહ ફાળો ભારતીય જનતા પાર્ટી ભાજપના કાર્યક્રમ જન સંપર્ક ચૂંટણી અને વિકાસ કાર્યમાં સર્વે કાર્યકરો નાત જાતના ભેદભાવ ભૂલી પ્રજાલક્ષી રાષ્ટ્રહિત કાર્યમાં આગવું સ્થાન ધરાવે છે જે મોરબી માળિયા મતવિસ્તારના ધારાસભ્ય ક્રાંતિલાલ અમૃતિયા કાનાભાઈ સાથે કાયદા નિષ્ણાંત એડવોકેટ એન્ડ નોટરી મુસ્લિમ અગ્રણી સાથે ની આછી ઓળખ સર્વે સમાજ માટે પેરાણા સ્વરૂપ મોટો પ્રકાશ સમા “સૌનું સાથ સૌનો વિકાસ” ને સાર્થક કરતી રહી છે તેમાં મોરબી ખાતે ભારતીય જનસંઘ થી ભારતીય જનતા પાર્ટી સુધીની સંઘર્ષ યાત્રામાં પક્ષ સાથે હંમેશા સક્રિયતાથી જોડાયેલા રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા જેના…

Read More

મુસ્લિમ સમાજના 12મી શરીફ મહિમામાં બાર ચાંદ એટલે મહંમદ પેગંબર સાહેબના જન્મદિવસ ની પ્રથમ ચાંદ થી જન્મ મહોત્સવ એટલે ઈદે મિલાદ ની ઉત્સાહભેર ઉજવણી ના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત દેશ વિદેશમાં આશિકે રસુલ દ્વારા કરી બંદગી ઈબાદત સાથે ન્યાઝ વાયજ મિલાદ ઝીક્ર શરીફ ના કાર્યક્રમો મુસ્લિમ મસ્જિદ દરગાહ મુસ્લિમ મહોલ્લા શેરી ગલી હર ઘર ને રોશની ફૂલ વગેરે થી સજાવટ ડેકોરેશન કરી ઈદ એ મિલાદ ની ઉજવણી ઉત્સાહા આનંદ સાથે કરવામાં મુસ્લિમ સમાજના બહારની બફાત મહિમા દર 12 મી શરીર મુસ્લિમ 12 મી શરીફ મહિમા જ કરવામાં આવે છે જેના ભાગરૂપે વાંકાનેરમાં વર્ષોથી મહંમદ પેગંબર સાહેબ ના જન્મ મહોત્સવ અંતર્ગત…

Read More