કવિ: aarif diwan

મોરબી: ગુજરાતમાં ચોમાસા બાદ રોગચાળો વકર્યો છે જેના પરિણામે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લટાર જોવા મળી રહી છે એવા સમયે સરકાર દ્વારા સેવા સેતુ અંતર્ગત સ્વચ્છતા વૃક્ષારોપણ વિવિધ કાર્યો 17 સ્ટેમ્બર થી પકવાડી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ખાટલે મોટી ખોટ ને લાખોના ખર્ચે થતા કાર્યક્રમને નબળી નેતાગીરી પ્રકાશમાં આવી હોય તેમ મોરબીમાં કોંગ્રેસ દ્વારા મોરબી કોંગ્રેસ દ્વારા મોરબી નાં મધ્યમ ઊધોગ ની શાન એવા લાતીપ્લોટ વિસ્તાર ની દશા અત્યંત નર્કાગાર હોય તેનાં છેલ્લા પાંચ વર્ષ થી પડતર પ્રશ્નો ને ધ્યાને ન લેતા પોથી યાત્રા કાઢી તમામ પ્રશ્નો નું નિરાકરણ આવે તેવી માંગણી સાથે શેરી નંબર ૭ અને…

Read More

વાંકાનેર સીટીન્યુઝ વાંકાનેર:વાંકાનેર ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વાંકાનેરમાં ધાર્મિક સ્થળો અને હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સ્વછતા હી સેવા અભિયાન હેઠળ કરવામાં આવી રહેલા વિવિધ આયોજનોના ભાગરૂપે વાંકાનેર શહેરી વિસ્તારમાં વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ગીરીશ સેરૈયાના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે હાલ વાંકાનેર શહેર ખાતે આવેલ ફળેશ્વર મહાદેવ મંદિર સહિત ધાર્મિક જગ્યાઓની આસપાસ તથા વાંકાનેર સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સફાઈ દરમિયાન ફળેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા તમામ ઉપસ્થિતો દ્વારા…

Read More

મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો વિધાર્થી સન્માન સમારોહ યોજાય : વિધાર્થીઓ, વ્યક્તિ વિશેષ,કર્મચારી સહિત 200 ના સન્માન કરવામાં આવ્યા મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો 27 મો તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ સમાજ ની વાડી ખાતે યોજાયો હતો જેમાં કે જી થી કોલેજ સુધી ના 170 વિધાર્થીઓ ને શિલ્ડ અને શૈક્ષણીક કીટો આપી સન્માન કરવામાં આવ્યા હતા સાથે ગોસ્વામી સમાજ ના વિશિષ્ટ સેવા કરનાર રમત ગમત ખેલ મહાકુંભ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિધાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષકો પારિતોષિક વિજેતાઓ સરકારી કર્મચારીઓ ડોકટરો સહિત વિધાર્થીઓ સહિત 200 ના સન્માન કર્યા હતા આ સમારોહ માં મહંત ભાવેશ્વરીબેન એ જણાવ્યું હતું કે તમારા બાળકો ને વધુ ને…

Read More

સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ સહિતના શહેરોમાં જાહેર સ્થળોએ દીવાલો પર સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા છે. હાલ મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશની સાથે લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા તથા સ્વચ્છતામાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘એક નયા સવેરા લાયેંગે, પૂરે ભારત કો સ્વચ્છ ઔર સુંદર બનાયેંગે’, સેવ વોટર સેવ લાઈફ – જલ હી જીવન કા આધાર હૈ, જલ કે બિના જીના નામુમકીન હૈ’, ‘કચરો કચરાપેટીમાં…

Read More

તારીખ,23 સપ્ટેમ્બર 2024 નાં રોજ મોરબી જિલ્લા મુકામે પરમ પૂજ્ય ડો. બાબાસાહેબ ની પ્રતિમાને ફુલહાર પહેરાવી મોરબી. અનુ-સૂચિત સમાજના આગેવાનો દ્વારા 23 સપ્ટેમ્બર ના રોજ લીધેલ સંકલ્પ ને સાર્થક કરવા કટીબધ્ધ તા દર્શાવી ગરીબ પીડિત શોષિત વંચિત સમાજના ઉધાર માટે તન મન ધનથી સહયોગી બની સમુહમાં સંકલ્પ જાહેર કર્યો હતો…નાનજીભાઈ સોલંકી.ભરતભાઈ સાગઠીયા.હેમંતભાઈ ચાવડા.મુકેશભાઈ ઉભડિયા નરસિંહભાઇ વરણ.અશોકભાઈચાવડા.કમલેશભાઈ સોલંકી.અનિલભાઈ અંબાલિયા જયેશભાઇ ખરાં.દક્ષાબેન ખરા.નિકિતાબેન સોલંકી.રમેશભાઈ મકવાણા.મુળીબેન મકવાણા.મનસુખભાઈ રાઠોડ.અધિકાર ખરા.રિધ્ધિસા ખરા.યશ સોલંકી.રમેશભાઈ ચાવડા.ઉપસ્થિત રહ્યા હતાં જે સમગ્ર તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Read More

આહમદભાઈ બાદીએ ૧૦ વર્ષ મહીકા ગામમાં સરપંચ તરીકે સેવા આપી હતી તેના સમયકાળ દરમિયાન તેમણે ખેડૂતો માટે જળ – સિંચાઈ મંડળીની સ્થાપના કરેલ અને વીજળીની વ્યવસ્થા માટે કામો હાથ ધર્યા હતા ત્યારબાદ તેમણે 1975 માં મહિકા ગામમાં માધ્યમિક શાળાની સ્થાપના કરી જેમાં હાલ અત્યારે આજુ બાજુ ના ઘણા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આહમદભાઈ બાદી રાજકારણીય ક્ષેત્રો પણ સારી ઓળખ ધરાવતા હતા તેઓ પૂર્વ પર્યાવરણ મંત્રી શ્રી ડોક્ટર દિગ્વીજયસિંહ ઝાલા ના ખાસ મિત્ર પણ હતા. હાલ તેમના પુત્ર હનીફભાઈ બાદી પણ રાજકીય ક્ષેત્ર સંકળાયેલ છે અને તેમની પુત્રી મુમતાજબેન બાદી મહીકા ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે મોબાઈલ…

Read More

વીરપરમાં કોમી એકતા ના પ્રતીક ફુલહારથી સ્વાગત કરી મા ના આશીર્વાદ સાથે યાત્રા સફળ થાય તેવી પ્રાર્થના કરી મોરબી જિલ્લાના વીરપર ગામ ખાતે આજરોજ તારીખ 23 9-2024 ના રોજ ગીર સોમનાથ ધોરાજી રાજકોટ વગેરે વિસ્તારમાંથી સાત પોલીસ કર્મચારીઓ નવરાત્રી દરમિયાન દર વર્ષે માતાનામઢ કચ્છ ખાતે માં આશાપુરા ના દર્શન સાયકલ યાત્રા થી કરે છે તેનું મોરબી જિલ્લાના વીરપર ગામ ખાતે ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું જે અંગેની વિશેષ માહિતી વીર પર ગામના ક્ષત્રિય સમાજના જયપાલસિંહ જાડેજા શ્રી દિગ્વિજયસિંહજી રાજપુત છાત્રાલય લીબડી ના ભુતપૂર્વ વિદ્યાર્થી એ આપેલ વિગત એવી છે કે ગીર સોમનાથ જિલ્લા માં એલ.સી.બી મા ફરજ બજાવતા પીઆઇ…

Read More

આહમદભાઈ બાદીએ ૧૦ વર્ષ મહીકા ગામમાં સરપંચ તરીકે સેવા આપી હતીતેના સમયકાળ દરમિયાન તેમણે ખેડૂતો માટે જળ – સિંચાઈ મંડળીની સ્થાપના કરેલ અને વીજળીની વ્યવસ્થા માટે કામો હાથ ધર્યા હતાત્યારબાદ તેમણે 1975 માં મહિકા ગામમાં માધ્યમિક શાળાની સ્થાપના કરી જેમાં હાલ અત્યારે આજુ બાજુ ના ઘણા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આહમદભાઈ બાદી રાજકારણીય ક્ષેત્રો પણ સારી ઓળખ ધરાવતા હતા તેઓ પૂર્વ પર્યાવરણ મંત્રી શ્રી ડોક્ટર દિગ્વીજયસિંહ ઝાલા ના ખાસ મિત્ર પણ હતા. હાલ તેમના પુત્ર હનીફભાઈ બાદી પણ રાજકીય ક્ષેત્ર સંકળાયેલ છે અને તેમની પુત્રી મુમતાજબેન બાદી મહીકા ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે મોબાઈલ નંબર 99094…

Read More

વાંકાનેર સીટી ન્યુઝ વાકાનેર:કચ્છના મળ્યા નજીક આવેલા સૂરબારી દરિયાઈ વિસ્તારમાં રહેતા મુસ્લિમ દરિયાઈ ખેડૂત સુરબારી શરીફ ઈશા ભાઈ સમા મીયાણા અને તેના ભાઈ મામાના દીકરા ઉસ્માન ભાઈ તેમજ ભાણેજ સાહિલ ઈકબાલભાઈ સમતાણી એમ ત્રણ વ્યક્તિ રાજસ્થાન ના હિન્દના રાજા ખ્વાજા ગરીબ નવાજ અજમેર શરીફ ની મન્નત કરી હતી કે શરીફ ભાઈને મોઢામાં પાન માવા ગુટકા ખાવાના કારણે દાંતમાં તકલીફ હોય જે તકલીફ દૂર થાય અને અન્ય કોઈ તમાકુ ના કારણે કેન્સર જેવી બીમારી કે અન્ય કોઈ બીમારી નો ભોગ ના બને અને દાંતોનો ઈલાજ સફળ રહે તેવા કોમી એકતા ના શ્રદ્ધાના પ્રતિક રાજસ્થાનના અજમેરમાં મશહૂર ઓલિયા ખ્વાજા ગરીબ નવાજ ની…

Read More

બ-ફેઝે કરમ પીરે તરીકત સરકાર સૈયદ મુહંમદ (દાદાબાપુ) કાદરી ફાતમી (રહમતુલ્લાહ અલયહ)ચેહલૂમ શરીફ ની મુબારક મહેફીલઆપ બક્ષિશ કા ઝરિયા બનેંગે યકીનન,આપ હૈ આલ પ્યારે રસૂલે ખુદાક?એોઝ મેહશર હમે ભી આપ યાદ રખના, આપ હૈ આલ પ્યારે રસૂલે ખુદા ક?તમામ અકીદતમંદ મુસ્લિમ બિરાદરોને જણાવવાનુ કે પીરે તરીકત આશિકે રસૂલ, આલે રસૂલ ઓલાદેગૌષે આઝમ દિલબંદે ફાતિમા બતૂલ, ગોહરે સાદાત, તાજુલ મશાઈખઅબ્હાજ સરકાર સૈયદ મુહંમદ (દાદાબાપુ) કાદરી ફાતમી(રહમતુલ્લાહી)તઆલા અલયહ)નુ ચહેલૂમ શરીફ તા. ૧૮ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૬ ને મુતાબિક ૨૨/૦૯/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે૯:૦૦ થી ૧:૦૦ સુધી રાખેલ છે તો આપ તમામ અકીદતમંદ બિરાદરોને હાજરી આપવા દિલી દાવત છે.સ્થળ દરગાહ શરીફ મહુવા રોડ-સાવરકુંડલા.જી.અમરેલીનોંધ.…

Read More