વાંકાનેર: અતિ ટ્રાફિકથી ધમધમતા મોટાભાગના નેશનલ હાઇવે થી લઈ શહેર જિલ્લાઓ માં નાના મોટા વાહન અકસ્માત ની ઘટના મા અનેક અવારનવાર કોઈના કોઈ સ્થળે થતી હોય છે ત્યારે મોરબીમાં નાના એવા પાંચ વર્ષના બાળકે તેમની કાલી ઘેલી વાતોમાં મોટો સંદેશ આપી હેલ્મેટ પોતાના માથે પહેરી સાયકલ ચલાવી ટુ વ્હીલર વાહન ચાલકોને અનોખો સંદેશ આપ્યો છે જે સંદેશ અતિ તેજ ગતિ ટુ વ્હીલર વાહન ચાલકો અને હેલ્મેટ વગર નેશનલ હાઈવે પર ચલાવતા ટુ વ્હીલર વાહનો ચાલક માટે મહત્વનો સંદેશ આજની વધુ વાહનની સંખ્યા સાથે વધુ અકસ્માતની ઘટનાઓ અંતર્ગત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે આ નાના પાંચ વર્ષના બાળકે હેલ્મેટ સાથે સાયકલ…
કવિ: aarif diwan
જિલ્લાની સુવ્યવસ્થિત મતદારયાદી માટે આ કાર્યક્રમનો બહોળો લાભ લેવા જિલ્લાવાસીઓને કલેક્ટરશ્રી કે. બી. ઝવેરીની અપીલ ભારતીય ચુંટણી પંચ દ્વારા આગામી તા. ૦૧/૦૧/૨૦૨૫ ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી સંદર્ભે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે આગામી તા.૧૭/૧૧/૨૦૨૪ (રવિવાર), તા.૨૩/૧૧/૨૦૨૪ (શનિવાર), તા.૨૪/૧૧/૨૦૨૪ (રવિવાર) ના રોજ Special Campaign Day જાહેર કરવામાં આવ્યા છે. આ દિવસો દરમિયાન મતદાન મથકના સ્થળે બી.એલ.ઓ.શ્રી સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી હાજર રહેવાના છે જેથી આપના વિસ્તારના સબંધિત મતદાન મથકનો સંપર્ક કરી મતદારયાદીમાં નામ નોંધાવવા માટે ફોર્મ-૬, મતદારયાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ-૭ અને મતદારકાર્ડમાં સુધારા અને સ્થળાંતર માટે ફોર્મ-૮…
તેરા તુજકો અર્પણ!… વાંકાનેર હમણાં હમણાં સરકાર દ્વારા પોલીસ તંત્રમાં સુરક્ષા સેતુ અંતર્ગત તેરા તુજકો અર્પણ શરૂ કરી દીધું છે તેમા ચોરી થઈ ગયેલા હોય કે ખોવાયેલા સાધન સામગ્રી જેમકે બેગ મોબાઈલ વાહન સોના ચાંદીના દાગીના પસ પાકીટ વગેરે અરજદારોની અરજીના અનુસંધાને કે મૌખિક કરેલી રજૂઆત ને ધ્યાને રાખી પોલીસ તંત્ર શોધ ખોળ કરી મળેલ સાધન સમગ્રી પરત આપવાની કામગીરી પણ ફરજ ના ભાગે કરી રહ્યા છે જેમાં વાંકાનેર સિટી પોલીસની હદમાં નેશનલ હાઈવે પરની ટ્રાફિક પોલીસ ચોકીમાં કોઈ અજાણી રિક્ષામાં મહત્વના ડોક્યુમેન્ટ સાથે પરપ્રાંતિય રાજ્ય ના યુવાન બેગ ઉતરતી વેળા ભૂલી જતા તે બેગને રીક્ષા ચાલો કોને પૂછપરછ કરી…
“‘શાળા સ્કૂલ કે રોડ રસ્તા ના વિકાસ કાર્યનું ટેન્ડર કોન્ટ્રાક્ટર એજન્સી ધારકો ઉપાડતા નથી જેથી વિકાસ ગ્રામ્ય વિસ્તારનો રૂદાયો: તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિ સિંહ ઝાલા”‘ વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં શાળા સ્કૂલ અને રોડ રસ્તા ના વિકાસલક્ષી કાર્યોને મોટાભાગે મંજૂરીની મહોર લાગી ગઈ છતાં વિકાસ વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રૂધાઈ રહ્યો હોય તેવી સ્થિતિમાં હાલ ગ્રામ્ય વિસ્તારના લોકો અનુભવી રહ્યા છે મોટાભાગના રોડ રસ્તા ગાડા ધારી રહ્યા છે આંગણવાડી અને ખુદ ગામ પંચાયતો આશરે 17 જેટલી ખંડેર સ્થિતિમાં જોખમી બની છે જે આજના ડિજિટલ ગુજરાતના યુગમાં વિકાસની વાતો કરનાર નેતાઓ મૌન રહ્યા હોય તેમ વાંકાનેર ના ગ્રામ્ય વિસ્તારો આજની તારીખ…
અમરસર ગામમાં લોક કલાકાર વસંત કાનજી બારોટના રાસ ગરબા, લોકગીતોના કાર્યક્રમોએ લોકોને રસ તરબોળ કર્યા મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં સરકારી યોજનાઓની જનજાગૃતિ વધે,સમાજમાં સરકાર ની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી રાજ્ય સરકાર ના નિયમાનુસાર કરવામાં આવતી હોય છે. તાજેતરમાં વાંકાનેર તાલુકામાં પીપળીયા રાજ ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ પરંપરાગત રાસ ગરબા, અનુસૂચિત જાતિ અને અનુસચિત જનજાતિના લાભાર્થીઓ માટે વિવિધ સહાયકારી યોજનાઓ, ગરીબ કલ્યાણ મેળો, આત્મનિર્ભર ભારત, સેવાસેતુ કાર્યક્રમ, બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અને એક પેડ માં કે…
વાંકાનેર માં કાયદો વ્યવસ્થાના રખેવાળ એવા પોલીસ કર્મચારી પ્રતિપાલસિંહ અનિરુદ્ધસિંહ વાળા ના આજ રોજ તારીખ 11 11 2024 જન્મદિવસ નિમિત્તે વાંકાનેર પોલીસ વકીલ ડોક્ટર પત્રકાર પ્રતિષ્ઠ વિવિધ સંસ્થાના અગ્રણીઓ આગેવાનો સહિત વાંકાનેર પંથકના પ્રતિપાલસિંહ અનિરુદ્ધસિંહ ને જન્મદિવસ નિમિત્તે ટેલીફોનિક કે રૂબરૂ whatsapp facebook instagram સ્ટેટસમાં જન્મદિવસ અંતર્ગત શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે જેના મોબાઈલ નંબર પર સ્થાનિક વાંકાનેર પંથક તેમજ અન્ય શહેર જિલ્લામાંથી બહોળો મિત્ર વર્ગ ધરાવતા પ્રદિપસિંહ અનિરુદ્ધસિંહ વાળા ને 83209 31611 જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે
“‘63,000 જેટલા શિક્ષકો સહિત અન્ય ક્રમચારીઓને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરતા સરકારને આભાર પત્ર પાઠવાયો”‘ વાંકાનેર ખાતે તારીખ 10 11 2024 ને રવિવારના રોજ જીતુભાઈ સોમાણીના જન સંપર્ક કાર્યાલય ખાતે પ્રાથમિક શૈક્ષિક મહા સંઘ મોરબી જિલ્લાની ટીમ જૂની પેન્શન યોજના અંતર્ગત સરકાર ને આભાર પત્ર પાઠવ્યો હતો જે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સમક્ષ લેખિતમાં ગુજરાત સરકાર દ્વારા જૂની પેન્શન યોજના પુન સ્થાપિત કરતો ઠરાવ નો અમલ કરવાની સાથે જ 63,000 જેટલા શિક્ષકો વિવિધ અન્ય કચેરીના કર્મચારીઓ માં ખુશીની લહેર સાથે સરકારે અવારનવાર સરકારમાં કર્મચારીઓ દ્વારા ઊઠતી ફરિયાદો રજૂઆતોને પ્રધાન્ય આપી જૂની પેન્શન યોજના ને પુન સ્થાપિત કરતો ઠરાવ થી કર્મચારીઓમાં હર્ષની…
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના શાસનકાળમાં દિવાળી નુતન વર્ષ બાદ લાભ પાંચમ ગુજરાતના વિવિધ શહેર જિલ્લામાં વિકાસ કાર્યનું ખાતમુરત સ્થાનિક સંસદ સભ્ય કે ધારાસભ્ય સહિત પાલિકા પંચાયત ના સભ્યો સદસ્યો ના હસ્તે વિકાસને વેગ આપવાનું કાર્ય શરૂ કર્યું હોય તેમ રાજકોટ જિલ્લા પંચાયતની હદમાં ગ્રામ્ય વિસ્તારને પાયાની પ્રાથમિક સુવિધા અંતર્ગત મંજૂરી ની મહોર લાગ્યા બાદ ચોમાસામાં અતિ ભારે વરસાદથી ભાંગી તૂટી ગયેલા રોડ રસ્તાઓ ને ડામોર રોડ આરસીસી રોડ ની મંજૂરીની મોહોર લાગ્યા બાદ વિકાસ કાર્યનું ખાતમુરત નું જય ગણેશ કરવામાં આવ્યું હોય તેમ ફાળદંગ થી બેટી ગામ સુધીનો ગ્રામ્ય વિસ્તાર નો રોડ ડામર રોડ નું 67 વાંકાનેર કુવાડવા…
જી.આર.ડી જોષી અને ડોક્ટર પટેલે 56 વખત કર્યું બ્લડ ડોનેટ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે AIIMS – રાજકોટ દ્વારા નિઃશુલ્ક મેગા આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનું આરોગ્ય માળખું સબળ બન્યું છે. પ્રોત્સાહનથી આપણે કોરોના જેવી મહામારી સામે લડી શક્યા અને દેશમાં કોરોનાની રસીનું પણ નિર્માણ થઈ શક્યું છે. દેશમાં ૨૧ AIMS નું નિર્માણ થઈ ચૂક્યું છે. આજે AIMS દ્વારા જે મેડિકલ કેમ્પ યોજાઈ રહ્યો છે તે પ્રકારના…
“‘ફોર્મ સ્વીકારવાની તૈયારી શરૂ”‘. વાંકાનેરમાં માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહલગ્ન સમિતી દ્વારા સમસ્ત કોળી સમાજના ત્રીજા ભવ્યાતિભવ્ય સમૂહલગ્નનું આયોજન સંવત ૨૦૮૧, પોસ વદ – ૩ ને તારીખ ૧૬/૦૧/૨૦૨૫ ગુરૂવારના રોજ દર વર્ષની જેમ ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિરે, જાલી બસ સ્ટેન્ડ પાસે, થાન રોડ, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા ઈચ્છતા વરપક્ષ તથા કન્યાપક્ષનાં વાલીઓએ તારીખ ૧૬/૧૨/૨૦૨૪ સુધીમાં ફોર્મ મેળવી માહિતી ભરી સમૂહલગ્ન સ્થળની ઓફિસે દર રવિવારના દિવસે ફોર્મ જમાં કરાવવાના રહેશે.ફોર્મ મેળવવા માટે અને સમિતિમાં જોડાવવા માટે નીચે આપેલ નંબરનો સંપર્ક કરવો. સંપર્ક મોબાઈલ નંબર : ૭૨૦૧૮૬૩૭૭૬ /…