કવિ: aarif diwan

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પ્રજા રક્ષક પોલીસ કર્મચારીઓની સેવા લક્ષી કાર્યમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન ધવલ ઉદેસિંહ ચૌહાણ નો આજરોજ તારીખ 27 9 2024 ના રોજ જન્મદિવસ નિમિત્તે પોલીસ હોમગાર્ડ જી.આર.ડી ટી આર બી પત્રકાર વેપારી પ્રતિષ્ઠ વ્યક્તિઓ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ ના કર્મચારી યુવા ધવલસિંહ ચૌહાણને તેમના જન્મદિવસ નિમિત્તે અભિનંદન પાઠવી રહ્યા છે કોઈ રૂબરૂ તો કોઈ instagram facebook whatsapp ના માધ્યમથી મિત્રો સગા સંબંધીઓ એ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા અભિનંદન વર્ષા કરી રહ્યા છે

Read More

મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટી મુખીયાલય પ્રભારી અને મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા એ મોરબી જિલ્લા પંથકમાં ભારતીય જનતા પાર્ટી ભાજપના સદસ્યતા સભ્ય અંતર્ગત મોરબી જિલ્લાના ની વિધાનસભા મોરબી 65 ટંકારા 66 વાંકાને 67 વિસ્તારમાં સદસ્યતા અભીયાન અંતર્ગત વિધાનસભા ઇન્ચાર્જ તરીકે ની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લા યુવા ભાજપાના ઉપાધ્યક્ષ એવા શ્રી ચેતનભાઇ ગોસ્વામી જેવો એ પાર્ટી પક્ષમાં પોતાની પ્રજા ચિંતન સેવાને વળગી ભારતીય જનતા પાર્ટી ભાજપના વિકાસ કાર્યમાં પાલિકા પંચાયત વિધાનસભા લોકસભા મા પાર્ટી પક્ષને જંગી બહુમતી થી મતદાર પ્રજા નો મત મળતો રહે તેવા પ્રયાસો સાથે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના સૂત્ર ને સાર્થક કરવાના કાર્ય…

Read More

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સમસ્ત કોળી સમાજનું અદ્યતન શૈક્ષણિક ભવન બનાવવા માટે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ સમસ્ત કોળી સમાજ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાની હેઠળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ ગુજરાતભરમાંથી આવેલા સમાજના આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી છે. રાજયમાં સમસ્ત કોળી સમાજના યુવક/યુવતીઓને ઉચ્ચ અભ્યાસ માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, યોગ્ય માર્ગ દર્શનના અભાવે અધવચ્ચે શૈક્ષણીક કાર્ય છોડી દેવો પડે છે સમાજના યુવાનો ઉચ્ચ અભ્યાસ કરી પગભર થાય તેવા હેતુસર ટ્રસ્ટના પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયા પોતે શિક્ષક તરીકે વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓને દુર કરવાનો નિર્ધાર કરી શૈક્ષણિક ક્ષેત્રે સમસ્ત કોળી સમાજના યુવક/યુવતીઓને શીક્ષણની સારામાં સારી…

Read More

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થી ઓ ને સરળતા થી શિષ્યવૃત્તિ મળી રહે તેમજ સરકારી શાળા મા ભણતા વિદ્યાર્થી ઓ ને કેવાયસી કરવા મા સહેલું પડે અને બહારથી મજૂરી કામ અર્થે આવેલા નાના માણસો ના બાળકો ના ડોક્યુમેન્ટ જે તે વિસ્તાર માં રહેતા હોય ત્યાં ના હોય છે અને ભણતા અલગ જગ્યા એ હોય છે આવા બાળકો ને પણ શિષ્યવૃત્તિ નો લાભ મળે તેના માટે સરકાર શ્રી દ્વારા બનાવેલા નિયમો મા થોડો ફેરફાર કરવા મા આવે આવી માંગણી સાથે મોરબી કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું આ માગણી અમારા સ્વાર્થ માટે નથી પણ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ ના હિત માટે…

Read More

ડિજિટલ ગુજરાતમાં તંત્રની સફાઈ કામગીરી માં સેવા સેતુ ના ભાગરૂપે સર્વ ડાઉન સમયમાં પણ તેજ ગતિએ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ના શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પૂર જોશમાં 17 સ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધીના કાર્યક્રમો અંતર્ગત ચાલી રહ્યા છે એવા સમયે કાયમી લોકો સમસ્યા મુક્ત બને તે દિશામાં પણ તંત્ર અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ જનસંપક સાથે સહયોગી કાર્યક્રમો શિબિર કરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત એલર્ટ રહેવું જરૂરી બન્યું છે ગંદકી કચરા આરોગતા પશુઓ પેટનો ખાડો પુરવા અબોલ પ્રાણીઓ ભૂગર્ભ ગટરનો ભોગ બની ઇજાગસ્ત થતા હોય છે એવું જ કંઈક સર્વ હિન્દુ સંગઠન કન્વીનર મોરબીના કે.બી. બોરીચાએ મીડિયા સમક્ષ ગૌવંશ ચિંતક કાર્યને સ્થાન આપવા…

Read More

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાના હેતુથી મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના વિવિધ ગામની પ્રાથમિક શાળાઓમાં ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા જનવ્યાપી અભિયાન બને અને ઘર ઘર સુધી લોકો સ્વચ્છતા નું મહત્વ સમજતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં વધુને વધુ લોકોને સાંકળી નિયમિત અલગ અલગ આયોજનો કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ મુખ્યત્વે શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શાળામાં રહેલું બાળક આ વિવિધ બાબતો સમજે તો નાનપણથી જ એક જાગૃત અને સમજદાર નાગરિક બને છે ઉપરાંત…

Read More

વાંકાનેરમાં તારીખ 25 9 2024 ને બુધવારના આશરે પાંચ થી છ વાગ્યાના સુમારે રેલવે સ્ટેશન રોડ પર આવેલ અમરસિંહજી મિલ પાસે આંટાફેરા કરનાર 25 વર્ષનો યુવાન ને ચોર સમજી અજાણ્યા વ્યક્તિઓએ ઢીબી નાખ્યો હોય એવી ધટના પ્રકાશ મા આવી છે માર મરવાથી લોહી લોવાણ થયલા યુવાન ને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાંથી વધુ સારવાર અંતર્ગત મોરબી હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યો છે જેની વાંકાનેર સિટી પોલીસે જણાવેલ વિગત એવી છે કે વાંકાનેર ના સુરેશભાઈ રવજીભાઈ વાઘેલા ઉંમર વર્ષ 25 રહે વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે ને કોઇ અજાણ્યા વ્યક્તિઓએ ચોર સમજી માર મારતા માથાના ભાગે ઇજાગ્રસ્ત થયેલ હોય જેથી સારવાર અર્થે…

Read More

વાંકાનેર ખાતે તારીખ 25 9 2024 ના રોજ બુધવારે સાંજે 4:00 કલાકે પરિસ્થિતિ ને ધ્યાને રાખી વાર તહેવાર નિમિત્તે ગ્રામ રક્ષક જી આર ડી જવાનોને ફરજ ના ભાગે ટ્રેનિંગ માર્ગદર્શન અંતર્ગત રોલ કોલ લેવામાં આવે છે તેના ભાગરૂપે વાંકાનેર અમરસિંહ હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડમાં રોલ કોલ જે રોલ કોલ મા 172 ગ્રામ રક્ષક ના સભ્યો જી.આર.ડી જવાનો ને મોરબી જિલ્લા પીએસઆઇ જેડી ડામોર એ પ્રજા ચિંતન ડિસિપ્લિન સહિત પરિસ્થિતિને ધ્યાને રાખી એલર્ટ રહેવું વાણી વિલાસ સારો રાખી કાયદાનું પાલન કરવું અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ ના કરવો વિવિધ માર્ગદર્શન આપ્યું હતું ઘટના અનુસંધાને ઉદાહરણો પણ પીએસઆઇ જેડી ડામોર એ આપી હતું આ…

Read More

વાંકાનેર સીટી ન્યુઝ વાકાનેર: લાંબો સમય મેઘરાજાએ વિરામ લીધા પછી ભાદરયો મેઘના મોડી રાત્રે આગમન વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો હતો એકાએક ભાદરિયો વરસાદ પ્રગટ થયું હોય તેમ બુધવારે મોડી રાત્રે આશરે 12:45 કલાકે એકાએક પવન ફુકાયા બાદ મેઘરાજાનું આગમન થયું હતું આખો દિવસ તડકો અને બફારો લોકો અનુભવી રહ્યા હોય સમય દરમિયાન મોડી રાત્રે એકા એક હવામાનમાં પલટો આવવાની સાથે જ વાંકાનેર શહેર ભાદરવી વરસાદ પવન અને ગાજવીજ સાથે વરસાદ એ લોકો ઠંડી હવાની લહેરો મહેસુસ કરી રહ્યા હતા લાઈટ ગુલ વરસાદની શરૂઆત થતા ની સાથે વાંકાનેર શહેરના અમુક વિસ્તારોમાં થોડી ક્ષણો માટે લાઈટ ગુલ થઈ ગઈ હતી…

Read More

વાંકાનેર શહેરના મિલ કોલોની વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર અને ભારતીય જનતા પાર્ટી ભાજપના વાંકાનેર શહેર યુવા ભાજપ ના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા નો આજ રોજ તારીખ 25 9 2024 ના રોજ જન્મદિવસની હોવાથી બહોળો મિત્ર વર્ગ ધરાવતા બહોળી સંખ્યામાં શુભેચ્છા અભિનંદન પાઠવાઈ રહી છે મૂળ વાંકાનેર તાલુકાના જડેશ્વર કોઠારીયા ના વતની હાલ કર્મભૂમિ વાંકાનેર શહેર માં ઘણા વર્ષથી વસવાટ કરતા હોય જેથી વાંકાનેર શહેર સહિત જડેશ્વર કોઠારીયા વિસ્તારના મિત્રો સગા સંબંધીઓ અને ભાજપના કાર્યકરો, હોદ્દેદારો રાજકીય ક્ષેત્રે યુવા ભાજપના શહેર પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા ને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે કોઈ રૂબરૂ તો કોઈ instagram facebook whatsapp સ્ટેટસ માં જન્મદિવસ નિમિત્તે…

Read More