મોરબી માં માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા ચાલતી વિવિધ પ્રકારની અનેક સેવાકીય પ્રવૃત્તિ ઓ જેમાં છ થી 7 વર્ષ થી મોરબીમાં કોઈ પણ પ્રસંગ માં વધેલું જમવા નું એકત્રિત કરી ગરીબ નિરાધાર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લોકો ને જમાડવા માં આવે છે સાથે દરરોજ સાંજે મોરબી સિવિલ હોસ્પિટલમાં સાંજે દાંતા ના સહયોગ થી વિના મૂલ્યે કઢી ખીચડી જમાડવા માં આવે છે અને કોઈ કુદરતી આફત માં ઝૂંપડપટ્ટીમાં જમવા નું સાથે સૂકા નાસ્તા નું કીટ વિતરણ કરવા માં આવે છે અલ્પા બેન કક્કડ90231044467433828555
કવિ: aarif diwan
હાલ સમગ્ર મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે શહેરી વિસ્તારમાં માણસોની સાથે પશુધનને પણ ભારે વરસાદના કારણે ભોજન માટે હાલાકી ભોગવવી પડે છે, ત્યારે વાંકાનેરના જલારામ ગ્રુપ તથા માર્કેટ ચોક મિત્ર મંડળ દ્વારા શહેરમાં રજડતા ઢોરો માટે પશુ આહાર તથા કુતરાઓ માટે લાડવાની વ્યવસ્થા કરી શહેરભરમાં વિતરણ કરી ઉમદા સેવાકીય કામગીરી હાથ ધરી હતી. આ સેવાકાર્યમાં ગ્રુપના અમિત સેજપાલ, જીજ્ઞેશ કાનાબાર, સોમાણી રાજ, ભરતભાઈ પટેલ, ડાયાલાલ સરૈયા, સાગર પટેલ, ગોપાલ બાવાજી સહિતના કાર્યકરો જોડાયા હતા આ સાથે જ હાલની સ્થિતિમાં લોકોએ તેમની આજુબાજુના વિસ્તારમાં નિરાધાર પશુધન માટે આવી સેવાકીય પ્રવૃતિઓ શરૂ કરવા જલારામ ગ્રુપ તથા…
વાંકાનેરમાં સવારે 11:00 વાગ્યાના સુમારે સૂર્ય દવે માત્ર હઉવકલી કરી હોય અમી છટણા બાદ ફરી ઠંડી પવનની લહેર સાથે ધીમીધારે મેઘ સવારી શરૂ થઈ ગઈ છે હાલ માત્ર સૂર્ય દવે દેખાતી ફરી વિરામ કરતા મેઘો ધીમીધારે શરૂ થઈ ગયો છે
સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ભરમાં હવામાન ખાતાની આગાહી અંતર્ગત મેઘરાજાનું આગમન થયું હતું જેના અનુસંધાને મોરબી જિલ્લામાં પણ વરસાદી માહોલ સાથે સારા એવા વરસાદથી નદી નાલા હોકળા સહિત લોકોના ઘરમાં નેશનલ હાઇવે પર પાણીમાં ગરમ થયું હતું જેમાં વાંકાનેર પંથક પણ ન હોય તેમ ગત શનિવાર તારીખ 23 8 2024 ના રોજ આથમતી સંધ્યાએ સૂર્યદેવ શ્રાવણ માસ અંતર્ગત રજા પર ઉતરી ગયા હોય તેમ પાંચ દિવસ બાદ સવારે 11:00 વાગે વાંકાનેર પંથકમાં પ્રગટ થયા હોય જેથી લોકોમાં હર્ષ સાથે બજારોમાં ગત રવિવારથી પડેલા મીની વેકેશન એકાએક ખુલી ગયું હોય તેઓ દ્રશ્ય હાલ વાંકાનેરમાં જોવા મળી રહ્યું છે આ લખાય છે ત્યારે…
વાંકાનેરના કાનપર ગામે મજૂરીએ ગયેલા પરપ્રાંતીય મજુર તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે વાડીએ ફસાયા હતા. જે વાડી પર તેઓ મજૂરી માટે ગયા હતા ત્યાં રહેવા જમવાની કોઈ વ્યવસ્થા નહોતી. વરસાદને પગલે આ ખેતરની આગળ આવેલ વોંકળામાં પાણી આવી જતા આ પરિવાર ખેતરમાં જ ફસાયો હતો જયા વહીવટી તંત્રને ધ્યાને આવતા વાંકાનેર સ્થાનિક અધિકારીઓ એન.ડી.આર.એફ.ની ટીમ સાથે ત્યાં પહોંચી ગયા હતા. ખૂબ જહેમત બાદ પરિવારના પાંચે સભ્યોનો આબાદ બચાવ થયો છે. આ બચાવ કામગીરીમાં એન.ડી.આર.એફ.ની ટીમ સાથે વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીના માર્ગદર્શન હેઠળ મામલતદાર યુ.વી કાનાણી તથા તાલુકા વિકાસ અધિકારી રિઝવાન કોંઢીયા સહિત અધિકારી/કર્મચારીઓ જોડાયા હતા.
સમગ્ર સૌરાષ્ટ્ર માં હવામાન ખાતાની આગાહીને સાર્થક કરતી મેઘ સવારીએ રવિવાર તારીખ 24 8 2024 થી મેઘવર્ષા પડી રહી હોય જેથી સમગ્ર સૌરાષ્ટ્ર સહિત મોરબી જિલ્લામાં પણ વરસાદે પોતાનો મિજાજ પ્રગટ કરી દીધો હોય તેના ભાગરૂપે મોટાભાગના વિસ્તારોમાં નદી નાલા હોકળા પાણીના પ્રવાહથી ગરક થયા છે તેમાં વાંકાનેર પણ બકાત રહ્યું ના હોય તેમ વાંકાનેર શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમાં વાંકાનેર મિલ પ્લોટ રેલવે સ્ટેશન ની આસપાસ આવેલા શિવાજી પાર્ક સોસાયટી રેલવે સ્ટેશન રોડ ગેબી પાન સેન્ટર પાછળની આસપાસની સોસાયટીઓ માં પાણી ભરાયા રહ્યા છે જેથી ધોરા દિવસે પણ લોકોને હાલ મેઘરાજાએ ઘરોમાં કેદ કરી નાખ્યા હોય તેવું…
વાંકાનેર શહેર પોલીસની હદમાં હાલ વેચાણ વાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવું અને સુરક્ષિત જગ્યાએ વિકલ્પીક વ્યવસ્થા કરી આપવાની સાથે જમવા રેવાની સફળતા તત્કાલ કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર શહેરમાં સીટી પોલીસ મથકના પીઆઇ એચ વી ધેલા વાંકાનેર સીટી પોલીસની હદમાં સતત બાજ નજર રાખી નદી નાલા હોકરા પર પાણીનો પ્રવાહ સતત વહેતો હોય જેથી કોઈ પશુ પક્ષી માનવ સાથે ઘટના દુર્ઘટના ન સર્જાઈ જેવા ફરજની કડક પેટ્રોલિંગ સાથે વાંકાનેર સીટી સ્ટેશન પાસેના મચ્છો નદી નજીકના વિસ્તારમાં જાતે મુલાકાત કરી રહ્યા હોય તેમ તસવીર માં દ્રશ્યમાન થાય છે
વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર: મોરબી જિલ્લાના પૂરગ્રસ્તો હોય કે ગમે તે પરિસ્થિતિમાં હોય માનવ સેવા માટે સદાય તપ્તર રહેતા ટંકારા તાલુકાના અન્ન પુરવઠા સલાહકાર વિભાગના બીપીનભાઈ પ્રજાપતિ અને તેની ટીમ દ્વારા ૨૦૦૦ ફૂટ પેકેટ તૈયાર કરી માનવતાની મીશાલ જલાવી હતી સાથે સાથે ટંકારા આર.એસ.એસ. રાષ્ટ્રીય સ્વંય સેવક દ્વારા ૫૦૦ જેટલા ફૂટ પેકેટ પેકિંગ કરાવી તાબડતોડ અસરગ્રસ્તો ને મળે તે માટે ભારે જહેમત ઉઠાવી હતી ગમે ત્યારે કુદરતી આફત હોય કે માનવસર્જિત આફત હોય કે કોઈ પણ આકસ્માતનો સમય હોય આવા સમયે બીપીનભાઈ પ્રજાપતિ તેમજ મોરબી વરિયા પ્રજાપતિ સમાજ હર હંમેશ રાષ્ટ્રીય ની સેવા કરવામાં કદી પણ પાછી પાની કરતો નથી…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ-રાહત પગલાંની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી. તેમણે જિલ્લા કલેક્ટરશ્રીઓ અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ પાસેથી લોકોના સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યુ, જીવન આવશ્યક પુરવઠાની ઉપ્લબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરે જેવી ત્વરિત કાર્યવાહીની તલસ્પર્શી વિગતો મેળવી હતી.મુખ્યમંત્રીશ્રીએ ભારે વરસાદને પરિણામે ઓવરફ્લો થયેલ નદી, નાળા, તળાવમાં કોઈપણ વ્યક્તિ જાય નહિ તે માટે પોલીસની મદદ લઈને સખ્તાઈ સાથે સંપૂર્ણ તકેદારી અને સાવધાની રાખવા જિલ્લા કલેક્ટરશ્રીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત, હવામાન વિભાગે માછીમારોને દરિયો નહિ ખેડવા જે ચેતવણી આપી છે તેના…
સમગ્ર મોરબી જિલ્લામાં વરસાદ નું આગમન રવિવાર તારીખ 24 8 2024 થી થતા ની સાથે જ સમગ્ર મોરબી જિલ્લામાં પાણી નો પ્રવાહ ફરી વળ્યું હોય તેવું દ્રશ્ય હાલ જોવા મળી રહ્યું છે હવામાન ખાતાની આગાહી સાથે હાલની પરિસ્થિતિ અંતર્ગત મોસમનો મિજાજ મેઘરાજા પ્રગટાવી રહ્યા હોય જેથી વિવિધ વિસ્તારો મોરબી શહેર જિલ્લા તાલુકા વાંકાનેર હળવદ ટંકારા માળિયા મીયાણા પંથકમાં ચેક ડેમો સહિત મોટાભાગના ડેમો ઓવર ફૂલો થતાં મોરબી મચ્છુ 2 ના 30 દરવાજા ખોલી વાણીને નદીમાં છોડવામાં આવ્યું જે જે મચ્છુ નદી બને કાંઠે વહી રહી છે અને વરસાદી માહોલ થી માળીયા હાઇવે પર પાણીના તલાવડા જોવા મળી રહ્યા છે જે…