વાંકાનેર સીટી ન્યુઝ વાકાનેર: સમગ્ર રાજ્ય સહિત સૌરાષ્ટ્ર ભરમાં ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો દ્વારા વિધ્ન હતા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે જે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત વાંકાનેરમાં ગણેશ ચતુર્થી ના દિવસે ઢોલ નગારા ડીજે ના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મા ઠેર ઠેર ગણેશ ગણેશમય બન્યું છે ગણપતિ મહોત્સવ માં લીન ભક્તો થયા છે પંડાલોમાં દરરોજ પૂજન અર્ચન આરતી મહાપ્રસાદ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે
કવિ: aarif diwan
મોરબીના ઉદ્યોગ નગરી જિલ્લામાં ટ્રાફિક સેન્સ નો અભાવ કાયમી રહ્યો હોય તેવા દ્રશ્યો ભાગ્ય જ મોરબીના કોઈ વિસ્તારમાં જોવા ન મળે તો સારું રવિવારની 8 સ્ટેમ્બર ના રોજ આશરે સાંજ 7:00 વાગ્યાની સમય દરમિયાન રવાપર ચોકડી અવનવી ચોકડી દલવાડી ઉમિયા સર્કલ વાવડી ચોકડી જેવા વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સાથે વાહનોની લાઇટોથી સમગ્ર વિસ્તાર જગમગી ઉઠ્યું હતું પ્રસંગિક ટ્રાફિક સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે કે ગુલાબના ફૂલ અર્પણ કરવામાં અધિકારીઓ નો સારો વ્યવહાર વાહન ચાલકો સાથે રહ્યો હોવા છતાં ટાર્ગેટ પુરા કરવામાં મંદી મોંઘવારી ના માહોલમાં નિર્દોષ વાંચવા લોકોને દંડ ફટકારી દેવામાં આવતો હોય છે જેમાં નાના મધ્યમ કરી વર્ગના વાહન ચાલકો…
“વરસાદ વિરામ કરશે તરત સર્વે કરી નુકસાની ભરપાઈ કરાશે તેવા નેતાઓને દાવા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની વાતો ની જેમ લોકો મહેસૂસ કરવા લાગ્યા” વાંકાનેર પંથકમાં અતિ ભારે વરસાદે નદી નાલા હોકડા ચેક ડેમો ને ભાંગીને ભૂકો કરી નાખ્યા હોય તેવી એક નહીં અનેક ફરિયાદો અખબાર ના સમાચાર બની ચૂકી છે ત્યારે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કામગીરીની સાથે વળતર ચૂકવવાની વાતો જાણે વિકાસ ની જેમ કાગળ પર સર્વે અને વળતર ચુકવણા થાય તેવું મોટાભાગના લોકો મહેસુસ કરી રહ્યા છે વાંકાનેર નજીક આવેલા રાતીદેવડી ગામ ખાતે રહેવાનું મકાન ભાંગીને ભૂકો થઈ ગયો છે જેની જાણકારી માહિતી સ્થાનિક સરપંચ પાસે હોવા છતાં તલાટી…
વાંકાનેર : આજના આધુનિક યુગમાં મોબાઈલ ના માધ્યમથી આંગળીના ટેરવે વિશ્વની માહિતી મેળવી શકાય છે પરંતુ શબ્દના જ્ઞાન અને સંઘર્ષ સાથે મળેલી સફળતા મેળવવા તો મહેનત કરવી પડે શોર્ટકટમાં મેળવેલી સંપત્તિ ના કહેવત અનુસાર પગ ઝડપી આવી જાય એ લાંબો સમય ટકતી નથી ત્યારે વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ના વતની એવા એડવોકેટ ભગીરથસિંહ જાડેજા ની ઓફિસ હાજીઅલી ચેમ્બર ખાતે આવેલી છે જે હાલ તેઓ વાંકાનેર રહે છે તેવા મિત્ર સ્વભાવના ખુશ મિજાજી સિનિયર એડવોકેટ ભગીરથસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા જેવું ના પિતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં 2007માં વહી મર્યાદાથી નિવૃત્તિ મેળવી છે એમના પુત્ર ભગીરથસિંહ જાડેજા એ વાંકાનેર કોર્ટ માં 2003 થી…
વાંકાનેર: સનફલોરા હાઇટ્સ માં રહેતા ૧૦૨ પરિવારનું મિલનનું આયોજન સનફલોરા ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવેલ , પ્રમુખ ભાવિન અમૃતિયા અને ઉપપ્રમુખ સંકેત ભાલોડીયા ના પ્રયત્નથી ઉત્સવની ભાવભેર ઉજવણી થાય, પરીવાર ભાવના થી દરેક કુટુંબ જોડાઈ તેવા ઉમદા હેતુ થી સનફલોરા હાઈટ્સ ના પ્રમુખ શ્રી મહેશભાઈ ઘોડાસરા અને કારોબારી સમિતિની અનુમતિથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક પરિવાર નો પરિચય આપવામાં આવેલ જેથી એકબીજાને ઓળખતા થાય. પ્રમુખ સ્થાનેથી મહેશભાઈએ સન ફલોરા હાઈટ્સ ના નિયમોની જાણકારી આપી , દરેક સભ્ય પોતાના પરિવાર માટે નિયમોનું પાલન કરે અને પરિવાર ભાવનાથી એક બની નેક બની એકબીજાને મદદરૂપ બને તે બાબતે દરેક પરિવારને વિનંતી કરી.…
વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા હસનપર ગામના બ્રિજ પાસે ગત રાત્રે કોઈ અજાણ્યો વાહન ચાલક ભેંસને ટક્કર મારતા અકસ્માતમાં ભેંસ મૃત્યુ પામેલ હોય જેના અનુસંધાને જગાભાઈ ભાયાભાઈ બાંભવા એ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી સીટી પોલીસ વાંકાનેર વધુ તપાસ જમાદાર વનરાજસિંહ ઝાલા તેમજ રાઇટર બળુભા જાડેજા ચલાવી રહ્યા છે
વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા કોઠી ગામ ખાતે ટ્રેક્ટરની ટોલી ની ચોરી થયા ની જાણ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવી છે જેમાં ફરિયાદી દેવજીભાઈ લખમણભાઇ સોલંકી રહે કોઠીગામ વાળા એ પોતાની ટ્રેક્ટરની ટોલી કિંમત રૂપિયા 80,000 તેમજ ચોરી થયાના સાક્ષી ઉસ્માન ગની અલાઉદીનભાઈ બાદી ની પણ રોટાવેટર કિંમત રૂપિયા 40 મળી કુલ ₹1,20,000 ના વાહન ટ્રેક્ટર તેમજ ટોલી અને રોટાવેટર ની ચોરી કોઠી ગામે થયાની ની ફરિયાદ ગઈકાલ તારીખ 6 9 2024 ના રોજ રાત્રે 21:45 કલાકે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરીયાદ કરતા ચોરીનો ગુનો નોંધી વાંકાનેર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે
મોરબી: મોરબી ખાતે તારીખ 6 9 – 2024 ના રોજ મોરબી જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે મહંત રામગીરી મહારાજ મઠાધિપતિ સદગુરુગંગાગીરી મહારાજ સંસ્થાન શ્રી ક્ષેત્ર ગોદાવરી ધામ દ્વીપ સરલા ટાપુ ટી, વૈજાપુર જિલ્લો, સંભાજી નગર(ઔરંગાબાદ) દ્વારા 15/08/2024ના રોજ મૌજે પંચાલે સિન્નર, જિ. નાસિક ખાતે અખંડ હરિનામ સપ્તાહ દરમિયાન આપેલા ઉપદેશમાં આપનાર મુસ્લિમ સમાજના પયગંબર મોહમ્મદ સાહેબ જેવો કોમી એકતા સાથે સમાજને સંદેશો આપ્યો છે એવા મુસ્લિમ સમાજના પેગંબર મોહમ્મદ સાહેબ ની વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરીને સમગ્ર મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. એવા મહંત રામગીરી મહારાજના આ કૃત્યથી…
મોરબી: વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર: વાંકાનેર ફાયરીંગ બટ ખાતે DY. COMMANDANT/CASO, CISF Unit Airport Rajkot ને વર્ષ-૨૦૨૪ ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તારીખ ૦૭/૦૯/૨૦૨૪ અને ૦૮/૦૯/૨૦૨૪ દરમિયાન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ. જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં ૦૭/૦૯/૨૦૨૪ અને ૦૮/૦૯/૨૦૨૪ દરમિયાન જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ…
વાંકાનેર તાલુકા પંથકમાં મુસ્લિમ સમાજ ના કબ્રસ્તાનમાં મુસ્લિમ સમાજના કોઈપણ વ્યક્તિ નું મરણ જનાર વખતે મયત ને દફન કરવાનું કોઈપણ વ્યક્તિ અટકાવી શકે નહીં એવી રજૂઆત વાંકાનેર તાલુકાના ચંદ્રપુરના અકબરભાઈ જુણેજાએ લેખિતમાં રજૂઆત કરી હતી જેની રજૂઆતને ધ્યાન રાખી કલેક્ટરશ્રીએ હુકમ કર્યો છે કોઈપણ મુસ્લિમ સમાજના ધાર્મિક કબ્રસ્તાનમાં મુસ્લિમ સમાજના વ્યક્તિનું મૈયત ની દફનવિધિ અટકાવી શકાય નહીં તેને મોતનો મલાજો જાળવી રાખવા દફનવિધિ કરવા અંગેના બેનરો સાથે સંચાલક ટ્રસ્ટીઓએ રાખવા ફરજિયાત નો આદેશ મોરબી જિલ્લા કલેકટર શ્રી એ કર્યો છે જેના આદેશનો અમલ કરાવવા સ્થાનિક વાંકાનેર તાલુકા પંચાયત કચેરી સરપંચ તલાટી મંત્રી એ તાકેદારી રાખવી અરજદાર અકબરભાઈ જુણેજા ની અરજીમાં…