કવિ: aarif diwan

વાંકાનેર હાલ 15 ઓગસ્ટ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા ના સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દેશ સહિત વિદેશમાં ભારતીય રાષ્ટ્રીય તિરંગાને 78 માં ગણતંત્ર દિવસ ની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય તિરંગા ને સલામી અંતર્ગત વિવિધ કાર્યક્રમો વિવિધ શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહ્યા છે ત્યારે 13 ઓગસ્ટ ના રોજ વાંકાનેર તાલુકાના વરડુસર ગામ ખાતે હર ઘર તિરંગા યાત્રા ના ભાગરૂપે હર ઘર તિરંગા યાત્રામાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ સરપંચ સહિત સમગ્ર ગ્રામજનો એ રાષ્ટ્ર ભાવના સાથે તિરંગા યાત્રા વરડુસર ગામ ની શેરીએ શેરીએ ગલીએ ગલીએ રાષ્ટ્રભાવના સાથે રાષ્ટ્રીય તિરંગા ને ફરકાવી હર ઘર તિરંગા યાત્રામાં સમગ્ર ગ્રામજનો રાષ્ટ્રભાવના સાથે દેશભક્તિ ભાવે રંગાયા હતા…

Read More

વાંકાનેર :આજના આધુનિક યુગમાં યુવા ધન કોમ્પ્યુટર મોબાઇલ મા આંગળીના ટેરવે સંપૂર્ણ વિગતો પ્રાપ્ત કરી શકે છે જેથી શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થી વર્ગ નાસીપાસ થયા વગર સફળતાની સીડી પ્રાપ્ત કરી શકે સંઘર્ષ સફળતાની આગવી ઓળખ પૂરી પાડે છે એવું 2023 માં તલાટી ક્રમ મંત્રીઓના પ્રમુખ તરીકે વરણી પામેલા ભાવેશભાઈ બચુભાઈ ડાભી નું કહેવું છે જેવો એ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલા નાના એવા ગુંદા ગામે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરી આજે તલાટી ક્રમ મંત્રી તરીકે ઓળખ પુરી પાડી કોળી સમાજ ના ડાભી કુટુંબના ભાવેશભાઈ આપેલી અમારા પત્રકાર ને ટૂંકી મુલાકાતમાં જણાવ્યું હતું કે જન્મભૂમિ ગુંદા માં ધોરણ 1 થી 7 સુધીનો અભ્યાસ…

Read More

વાંકાનેર :માનવ મેડિકલ સારવાર અંતર્ગત ઇમરજન્સી 108 ની જેમ પશુ પક્ષી મેડિકલ સારવાર અંતર્ગત ઈમરજન્સી 1962 નંબર ની પશુ પક્ષી સારવાર માટે ઇમરજન્સી પશુ પક્ષીની માટે હરતું ફરતું પશુ નું દવાખાનુ ઘટના સ્થળે દોડી પશુઓની સાર સંભાળ કરતી હોય છે જ્યારે હાલ વાંકાનેર પંથકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર દ્વારા પશુ પક્ષી સારવાર કેન્દ્ર એટલે ઇમરજન્સી મેડિકલ પશુઓને સારવાર આપતું પશુ દવાખાનુ ઘટના સ્થળે પહોંચી પશુની સારવાર આપી રહ્યા છે જેમાં તારીખ 13 8 2024 ના રોજ સવારે 10:30 કલાકે ભલગામેથી સોમભાઈનો કોલ મળેલ હોય જ્યાં ઘટના સ્થળે પહોંચી ગૌ માતાને વીરાણ વખતે તકલીફ હોય તેની સારવાર માટે પશુ રોગ નિષ્ણાંત…

Read More

વાંકાનેર થી આશરે પાંચેક કિલોમીટરના અંતરે આવેલા લાલ પર ગામ ખાતે બે વર્ષમાં જ વિકાસ લક્ષી કાર્યની સ્થાન આપી ખરજિયા અમીનાબેન અલાઉદ્દીન ભાઈ એ વિવિધ સરકારી ગ્રાન્ટ માંથી ને વેગ આપ્યો છે જેથી સમગ્ર લાલપર ગામ વિકાસથી મઢાયું હોય તેમાં આજના આધુનિક યુગમાં ભાજપ શાસનકાળમાં પંચાયત ઘર પેવર બ્લોક નું કાર્ય 60% સંપૂર્ણપણે વિકાસને વેગ આપ્યો છે તેવી જ રીતે 95 ટકા ભૂગબ ગટરના કાર્ય કરવામાં આવ્યું હોય જેથી ઘર વપરાશના પાણીનો નિકાલ તત્કાલ થઈ શકે અને સમગ્ર લાલપર ગામ ચોખ્ખો ચણાક રહે તેવા પ્રયાસો મહિલા સરપંચ પ્રતિનિધિ અલાઉદીનભાઈ ના રહ્યા છે પીવાના પાણીની સમગ્ર લાલ પરમાર લાઈન આપેલ હોય…

Read More

મોરબી ખાતે મોરબી સબ જેલ માં ઇન્ટરનેશનલ પ્રીઝ જનર જસ્ટિસ ડે અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી તેમાં બંદીવાનો ને પરિવારિક સામાજિક સહિત કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બંદીવાનો ચિંતક જિલ્લા કાનૂની સેવા સમિતિ મોરબી દ્વારા બંદીવાનો ને કાનૂની જાગૃતિ અર્થે માનવ અધિકાર સહિત વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે સર્વે બંધીવાનોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે મેડિકલ કેમ્પ અંતર્ગત સર્વે બંદીવાનોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી સબ જેલ ખાતે ડી એલ એસ એ ના પેનલ ચીફ એડવોકેટ સબાના બેન ખોખર તેમજ સિવિલ હોસ્પિટલના ડોક્ટર હિતેશભાઈ ભદ્રા તેમજ સફળતાપૂર્વ કાર્યક્રમની સફળ બનાવવા…

Read More

આજના આધુનિક યુગમાં વિદ્યાર્થી નાસીપાસ ના થાય તેવા પ્રયાસો સેવાભાવી દાતાઓના રહ્યા છે જે ગુરુ સમા શિક્ષકોની મહેનત અને પ્રતિસાદ સ્વરૂપે વિદ્યાર્થી શબ્દના જ્ઞાન સાથે સાથે પરિવારિક સામાજિક ક્ષેત્રે આગળ વધી રાષ્ટ્રનું ગૌરવ પ્રાપ્ત કરે તેવા પ્રયાસો શિક્ષકોના પોતાના વિદ્યાર્થી પ્રત્યે રહ્યા હોય જેના ભાગરૂપે વાંકાનેર શ્રી શક્તિપરા પ્રાથમિક શાળા ખાતે સ્વ. મધુબેન છબીલદાસ દોશી તરફથી હશન પર ગામ પંચાયતની હદમા આવેલશ્રી શક્તિપરા પ્રાથમિક શાળાના ધોરણ-6 તથા 8 ના બાળકોને એન.એમ.એમ.એસ.ના 13 પુસ્તકો અને પી.એસ.ઈ ના 10 પુસ્તકો એમ કુલ= 23 પુસ્તકો બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે ભેટ આપવામાં આવ્યા છે. દાતા શ્રી તરફથી કુલ= 4700 રૂપિયાના પુસ્તકો શ્રી…

Read More

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવામાં ICSI જેવી સંસ્થાનો બહુમૂલ્ય ફાળો બની રહેશે. તેમણે ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ની નીતિ તેમજ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાથી ગુજરાતમાં થયેલ પ્રગતિનો ઉલ્લેખ કરવાની સાથોસાથ ‘મેક ઇન ઇન્ડિયા’ના સંકલ્પ સાથે ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’નું નિર્માણ કરવા આહવાન કર્યું હતું.

Read More

વાંકાનેર ખાતે આવેલા પુલ દરવાજા સ્ટેચ્યુ પાસે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબ વર્ષ- 2018 થી ચાલી રહ્યું છે. તેમાં વિવિધ પુસ્તકો સાહિત્યની બુકો દાતાઓ દ્વારા અર્પણ કરવામાં આવી છે. હજુ ઘણા પુસ્તક વાચકો પોતાના પુસ્તકો આપી રહ્યા છે. અને પુસ્તક પરબમા નવા પુસ્તક વસાવા માટે રોકડ રૂપિયા દાન સ્વરૂપે દાતાઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે. તેમાં તારીખ -4/ 8 /2024 ને રવિવારના રોજ દાતાઓ દ્વારા રોકડ દાન સ્વરૂપે પુસ્તકો ખરીદવા માટે રૂપિયા 15000 નું દાન મળેલ છે. પુસ્તક પરબના સંચાલકો શિક્ષકો વાચકો માટે સેવક બન્યા હોય તેને અર્પણ કરી રહ્યા છે. તેમાં શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા દ્વારા રૂપિયા…

Read More

આજના આધુનિક યુગ સમા કોમ્પ્યુટર મોબાઇલ યુગમાં શિક્ષણનું મહત્વ નું ઉદાહરણ ભૂતકાળ અને વર્તમાનને શબ્દોથી જ્ઞાન સાથે અનુભવ ની કેડી ની કલ્પના રૂપ નહીં સત્ય ની ઓળખ આપતી એક શિક્ષિત પરિવાર જીવનમાં કરેલા સંઘર્ષ ને આજે સફળતાની ઓળખ આપનાર ડોક્ટર ફેમિલી પરિવાર એટલે વાંકાનેરના જાણીતા સિવિલ સર્જન એ.જે.મશાક પુત્રા 1984 થી સર્વે સમાજના રોગ નાબૂદ કરવાનું કાર્ય ની સરકારી સિવિલ હોસ્પિટલમાં શરૂઆત કરી 2019 સુધીમાં સર્વે સમાજના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી કહેવત અનુસાર ભગવાન સ્વરૂપ ગણાતા ડોક્ટર મુસ્લિમ સમાજ નું ગૌરવ એવા એ.જે. મશાક પુત્રા વિવિધ રોગ નિષ્ણાંત સાથે માનવ રોગમુક્ત કલ્યાણ કાર્યમાં અનેક માનવોના આશીર્વાદ દુઆ પ્રાપ્ત કરી અને…

Read More

પ્રજાલક્ષી કાર્ય નો વિકાસ થાય કે નો થાય ખાડા નો વિકાસ રોડ ઉપર થઈ ગયો!!! વાંકાનેર વાંકાનેર પંથકમાં 90 ગામ પંચાયત 102 ગામડા મા મોટાભાગે માર્ગો ઠેર ઠેર ખાડાધારી હોવાથી સામાન્ય વરસાદમાં રબડી ગારામાં ગરક થઈ ગયા હોય તેવા દ્રશ્ય મોટાભાગે જોવા મળી રહ્યા છે ત્યારે રાત દિવસ સતત વાહનોની અવરજવર વાળા એવા વાંકાનેર થી થાન પાડધરા માથક ને જોડતો માર્ગ વાંકાનેર થી ભોજપરા તરફ થી પસાર થતો માર્ગ પર જામસર ચોકડીએ રબડી ગારામાં ગ્રામ્ય વિસ્તાર અને અન્ય શહેર જિલ્લામાં પસાર થતા નાના મોટા વાહન ચાલકો માટે સીર દર્દ સમા બન્યું છે જે વાંકાનેર પંથકમાં વિકાસ રથ ફરી વળ્યો તેવા…

Read More