કવિ: aarif diwan

વાંકાનેર સિટી ન્યૂઝ વાકાનેર : વાંકાનેરમાં 2018 થી દર માસના પ્રથમ રવિવારે વાંકાનેરના પુલ દરવાજા ખાતે પુસ્તક પરબ ચાલી રહ્યું છે જેમાં શિક્ષકો દ્વારા નિસ્વાર્થ ભાવે આ કાર્યને વળગી રહ્યા હોય જેના ભાગરૂપે દાતાઓ દ્વારા મળેલા રોકડ રૂપિયા ના પુસ્તકોની ખરીદી કરવામાં આવી હતી જે તારીખ 23/ 8/2024 ના દિવસે પુસ્તક પરબ વાકાનેર ને ભાવિક ભાણજીભાઈ કૈલા (ખાખરેચી) તરફથી ₹20,000 નું દાન મળેલ છે આજે કુલ રૂપિયા 41 હજાર ના પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે આ ખરીદી સહજાનંદ પુસ્તક ભંડાર ભુજ માંથી કરવામાં આવી છે આમાં 15000ના પુસ્તકો બાળ સાહિત્યના 26000 ના પુસ્તકો નવલકથા, નવલિકાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના ખરીદવામાં આવ્યા…

Read More

વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર :પોલીસ એટલે કાયદો વ્યવસ્થા ના રખેવાળ સાથે સાથે પોલીસ પ્રજાના રક્ષક અને મિત્ર તરીકેની કહેવતને સાર્થક કરતા એવા વાંકાનેર તાલુકા પોલીસ માં ફરજ બજાવતા મિત્ર સભાવી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શનથી કાયદા તોડ સામે કાયદાનું શાસ્ત્ર ઉગાવી કાયદાનું કડક પાલન કરાવી પ્રતિષ્ઠ પ્રમાણિત વ્યક્તિઓમાં સારી લોક ચાહના પ્રાપ્ત કરનાર એવા દિનેશભાઈ ધીરુભાઈ લોખીલ નો 23 8 2024 ના રોજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા મિત્ર વર્તુળો પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ વકીલ ડોક્ટર પત્રકાર સહિત સમગ્ર સગા સબંધીઓ જન્મદિવસ નિમિત્તે રૂબરૂ ટેલિફોન થી whatsapp facebook instagram ના માધ્યમથી શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે

Read More

હાલ શ્રાવણ માસને ધ્યાન રાખી સાતમ આઠમના મેળા અંતર્ગત પોલીસ તંત્ર એટલી બધી એલર્ટ વાર તહેવારે રહે છે જેથી કોઈ અનછનીય બનાવો ના બને તેની તકેદારીના ભાગરૂપે સતત પેટ્રોલિંગ મોટાભાગે શરૂ કરી દેવામાં આવતું હોય છે કહેવામાં શ્રાવણ માસના અંતર્ગત જુગારના ખેલી હર જીતની ખેલ દિલ્લી મા કાળા માનવ નો માનવી પેસાદાર થવાની લાયમાં પ્રમાણિક પ્રતિષ્ઠ વ્યક્તિ પણ પોલીસના ચોપડે ચડી જુગાર ધારાના ગુનેગાર તરીકે નોંધાયા છે તેમાં વેપારી બિલ્ડર કાફે સંચાલક કેટરર્સ સંચાલક ના ધંધાથીઓ પોલીસની ઝપટમાં 1.33 લાખની મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા છે જેમાં રંગીલા રાજકોટમાં મોરબી રોડ પર લાલ પરી પાસે ધરતી ટિમ્બર અને કાલાવડ રોડ…

Read More

વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં મુસ્લિમ અગ્રણી અને ફારુક કી મસ્જિદના પ્રમુખ ટ્રસ્ટી એમદાબાદ મિત્ર ન્યુઝ પેપર ના પત્રકાર હુસેન ભાઈ મોવર જેવો સર્વે સમાજ સાથે સામાજિક પરિવારિક હિન્દુ મુસ્લિમ સમાજના કાર્યક્રમમાં પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી સર્વે સમાજમાં સારી એવી લોકશાહના પ્રાપ્ત કરી હોય અને પત્રકારી ક્ષેત્રે ની શરૂઆત અહેમદાબાદ ન્યુઝ પેપર થી કરી સર્વે સમાજના પ્રજાહિત રાષ્ટ્રહિત સમાચારોને વાચા આપી પ્રતિષ્ઠ વ્યક્તિઓને બિરદાવી સર્વે સમાજ મા આગવી ઓળખ પુરી પાડી રહ્યા છે એ મિલ પ્લોટના મુસ્લિમ મિયાણા સમાજના હુસેન ભાઈ મોવર હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે એકતા ભાઈ ચારા સાથે કોમી એકતાના પ્રતિક કાર્યક્રમ મા હાજર રહી સર્વે…

Read More

વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર:મેંગોપીપલ પરીવાર દ્વારા રક્ષાબંધન અને શ્રાવણ માસના પવીત્ર સોમવારની ઉજાણી કંઈક અલગ રીતે કરવામાં આવેલ. ઝૂંપડપટ્ટીના બાળકો માટે મીની પીકનીકનું સુંદર આયોજન કરવામાં આવેલ. જેમાં બધા બાળકોએ રેસ્ટોરન્ટમાં પીઝા, સોફ્ટડ્રીંક, ગાર્લિક બ્રેડ અને ટ્રીપલ ચોકલેટ બ્રાવુની કેકની મજા માણી હતી. સંસ્થા તરફથી બધા બાળકો માટે વાહન ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ.ઝૂંપડપટ્ટીના બાળકો પહેલી વખત આ રીતે પોતાના ઝુંપડામાંથી બહાર આવી અને મોટી રેસ્ટોરન્ટ માં ભોજન લીધેલ. બધા બાળકોના ચહેરા પર સ્મિત આવી ગયેલ જેનો શ્રેય સંસ્થા પ્રમુખ મનીષ ભાઈ રાઠોડ, રૂપલબેન રાઠોડ તથા પૂર્વીબેન કવા ને મળેલ.મેંગોપીપલ પરીવાર સંસ્થા છેલ્લા ૧૧ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના…

Read More

તા. ૨૧-૦૮-૨૦૨૪ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તાજેતરમાં યુવા ઉત્સવનું તાલુકાકક્ષાનું આયોજન ડી.એન.ટી. સ્કૂલમાં કરવામાં આવેલ હતું, જેમાં ઈન્ડિયન પબ્લિકસ્કૂલના વિદ્યાર્થીઓ (૧) પાટડીયા જિનલ (ચિત્ર સ્પર્ધા)(૨) સુમેરા દર્શીલ (વક્તૃત્વસ્પરધા)(૩) ઉલવા રોશની (લગ્ન ગીત સ્પધા)(૪) ઠાકર રુદ્રી (ભજન સ્પર્ધા)માંતાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જ્યારે(૧) પરમાર ધર્મિલ(હાર્મોનિયમવાદન)(૨) દેવલ માનસી (પોસ્ટર મેકીંગ)માં તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરીશાળા પરિવારનું ગૌરવ વધારેલ છે.આવનાર સમયમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ તમામ વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ઠ દેખાવકરી ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરે તેવી શાળા પરિવારે દરેક વિદ્યાર્થીઓને શુભકામનાઓપાઠવી હતી.

Read More

મોરબી નગરપાલિકામાં વિવિધ સમસ્યાઓ અંગે સતત કોંગ્રેસ પાર્ટી દ્વારા રજૂઆત ફરિયાદો કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ મોરબી નગરપાલીકા માં આવેલ રીઝનલ કમિશ્નર શ્રી મહેશ જાની સાહેબ સાથે મોરબી આવાસ યોજના, ઈમ્પેક્ટ ફી, ૪૫ ડી, નંદિધર સહિતનાં મુદ્દે ચર્ચા કરી. જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, જીલ્લા મહામંત્રી ગીરીરાજસિંહ જાડેજા, યુવા પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, સતિષભાઈ પટેલ સહિત નાં આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.

Read More

ટંકારા : ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યા છે છતાં પણ લોકો લાલચમાં આવી પોતાની કમાણી ડૂબાવી દેતા હોવાના અનેક કિસ્સાઓ વચ્ચે ટંકારા શહેરના ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા યુવાન સાથે પણ આવો જ કિસ્સો બનતા શેર બજારમાં રોકાણના નામે 1.18 કરોડની માતબર રકમ ગુમાવવી પડી છે.ટંકારા શહેરના ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા ભાસ્કરભાઈ જસમતભાઈ સંઘાણીએ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં વોટ્સએપ નંબર તેમજ મોબાઈલ નંબર અને અલગ – અલગ બેંકમાં એકાઉન્ટ ધરાવતા 15 આરોપીઓ વિરુદ્ધ શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવવાને બહાને રૂપિયા 1.18 કરોડ મેળવી લઈ પરત ન કરવા મામલે મોરબી સાઈબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવતા સાઈબર પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ…

Read More

આજ રોજ તા. 21 ઓગષ્ટ 2024 નાં દિવસે ભારત બંધ એલાનને ટંકારા તાલુકા શહેરમાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો. તા.1 ઓગષ્ટ નાં સુપ્રિમ કોર્ટ નાં જજોએ અનુસુચિત જાતિ, જનજાતિ નાં અનામત વર્ગીકરણ તેમજ ક્રિમિલેયર વિષયે ગેરબંધારણીય જજમેન્ટ આપેલ હતું. જેનાં વિરોધનાં પગલે સમસ્ત ભારતનાં બુદ્ધિજીવીઓએ તા.21 ઓગષ્ટ નાં દિવસે ભારત બંધનું આહવાન કર્યું હતું.જેમાં બહુજન સમાજનાં હિતેચ્છુ બહેન કુમારી માયાવતીજીએ આ બંધનાં મૂદ્દે સમર્થન આપી સંવૈધાનિક રીતે સુપ્રિમ કોર્ટ નાં જજ કાયદો ન ઘડી શકે, સંસદ ભવનમાં જ કાયદા ઘડાય છે… એવી ટકોર કરી હતી…ભારતભરમાં બંધનાં પગલે મોરબી જીલ્લાનાં ટંકારા શહેર અને તાલુકામાં મોટેભાગે વેપારી વર્ગો દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું…

Read More

નવી દિલ્હી:વક્ફ સુધારા બિલ ૨૦૨૪ને લઈને પ્રમુખ જમીયત ઉલમા-એ-હિંદ મૌલાના અરશદ મદનીના વિશેષ ર્નિદેશો પર, જમીયત ઉલામાના સભ્યો સતત તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ અને સંયુક્ત સંસદીય સમિતિના સભ્યોને મળી રહ્યા છે.આ બેઠકો દરમિયાન, જમીયતના સભ્યો આ બિલના નુકસાનકારક સુધારાઓ પર પ્રકાશ પાડી રહ્યા છે અને એ પણ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો બિલ પસાર થાય તો મુસ્લિમો પર તેની શું નુકસાનકારક અસરો થઈ શકે છે.આવા કાયદાની આડમાં મુસ્લિમોને તેમની વક્ફ મિલકતોથી કેવી રીતે વંચિત કરી શકાય?આ બેઠકો રાષ્ટ્રીય અને રાજ્ય બંને સ્તરે ચાલી રહી છે. આ સંદર્ભે, તાજેતરમાં જ જમીયત ઉલમા મહારાષ્ટ્રનું એક પ્રતિનિધિમંડળ મુંબઈમાં એનસીપીના નેતા બાલ્યા…

Read More