કવિ: aarif diwan

હવામાન ખાતાની આગાહીને સાર્થક કરતી મોરબી જિલ્લામાં મેઘ સવારી નું આગમન થતાં મોરબી જિલ્લા પંથકમાં મોરબી શહેર તાલુકા સહિત હળવદ માળીયા મીયાણા વાંકાનેર ટંકારા ના ગ્રામ્ય વિસ્તારો માં પાણીનું પ્રવાહ ની ગતિ તે જ હોય તંત્ર પણ એલર્ટ રહ્યું છે જેથી તંત્ર દ્વારા જ લોકોને તાકીદ કરવામાં આવ્યા છે કે હાલ વરસાદી પાણી થી મોટાભાગના નદી નાલા હોકળા મા કોઈએ બિનજરૂરી પ્રવાસ કરવો નહીં હાલ પ્રવાહ હોવાથી ટંકારાના બંગાવડી ગામનો બેઠો પુલ પાણીના મોજા સાથે વહીરહ્યું જેથી કોઈ પ્રવેશ કરવો નહીં તેવી જ રીતે જામનગર ને જોડી તો ખાખરા પાસે નો પુલ ની સ્થિતિ અંગે પણ સતત મોનિ ટેરીંગ ચાલુ…

Read More

હાલ વાંકાનેર પંથકમાં મેઘો મોસમનો મિજાજ પ્રગટ કરી ચૂક્યો હોય તેમ રવિવારની સવારથી જ સતત ઠંડી લહેર સાથે વરસી રહ્યો છે થોડું થોડું માનવ ચિંતક કાર્ય મેઘાને રહ્યું હોય તેમ વિરામ પણ થોડું રાખી વરસી રહ્યો છે જેના પરિણામે વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાલા હોકળા મા પાણીનો પ્રવાહ વહી રહ્યો છે ત્યારે પાણીના નિકાલના અભાવે વાંકાનેર સિટી પોલીસની હદમાં આવેલા કેરાળા ગામ ખાતે કેરાળા નો મુખ્ય રસ્તામાં પાણી પસાર થવામાં હાલાકી સર્જાય પાણીનો ભરાવો થાય એ પહેલા જ વાંકાનેર સીટી પોલીસ જિલ્લા પોલીસ વડા ની સૂચના અને નાયબ પોલીસ ના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેની ટીમ…

Read More

લાંબા વિરામ બાદ વાંકાનેર પંથક માં તારીખ 24 8 2024 રવિવાર ના રોજ સવારથી જ મેઘરાજાનું આગમન એકા એક થતાની સાથે જ વાંકાનેર પંથકમાં નદીના લાહોકળા માં પાણી વહેતા થઈ ગયા હોય ત્યારે ક્યાંક વાહન તણાવા તો ક્યાંક મકાન પડ્યાના સમાચારોની સાથે તો કંઈક વીજળી પડ્યાના સમાચારો અખબારોના સમાચાર બન્યા છે તંત્ર પણ પરિસ્થિતિને પારખી સતત એલર્ટ બન્યું છે ત્યારે વાંકાનેર તાલુકાના માટેલ ના ધારો પણ પાણીથી ભરપૂર ભરાયો છે જે વાંકાનેર પંથકમાં સારા વરસાદની સ્થિતિ સાથે હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખી જિલ્લા કક્ષાના અધિકારીઓના આદેશ અનુસાર વાંકાનેર પંથકમાં પોલીસ મામલતદાર પાલિકા કલેકટર વગેરે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવાની કામગીરી…

Read More

વાંકાનેર ફળેશ્વર મંદિર કૃષ્ણ જન્મ મહોત્સવ શોભાયાત્રા વાકાનેર મહારાણા અને રાજ્યસભાના સભ્ય કેસરી દેવસિંહજી ઝાલા સાહેબ અને કેરાળા રાણીમાં રુડીમાં ના મંત શ્રી મુકેશ ભગત ના અધ્યક્ષ સ્થાને અને ગાયત્રી મંદિર ના મહંત શ્રી અશ્વિન ભાઈ રાવલ તથા રઘુનાથ જી મંદિર ના પ્રતિનિધિ શ્રી રહેવા દાસ તથા ફળેશ્વર મંદિરના વહીવટ કરતાવિશાલભાઈ પટેલ નાગા બાવા ની જગ્યાના મહંત શ્રી ખુશાલગીરી બાપુદ્વારા પૂજન વિધિ અને આરતી ઉતારી અને વિશ્વ હિન્દુ પરિષદ ના આગેવાનો ની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ શોભા યાત્રામાં વિવિધ સમાજના અગ્રણીઓ અને ધર્મ પ્રેમી ભાઈઓ અને બહેનો જોડાયા હતા વાંકાનેર ના રાજમાર્ગો પર શોભા યાત્રાનું દરેક વિસ્તાર…

Read More

સૌરાષ્ટ્રમાં મેઘ સવારીએ ધમાકેદાર એન્ટ્રી સાથે સારા વરસાદની સાથે નું આગમન મોરબી જિલ્લામાં પણ મેઘરાજાએ ધામા નાખ્યા હોય તેના ભાગરૂપે હળવદ પંથકમાં પણ સારી મેગે સવારી ની શરૂઆત થઈ છે તો સાથે સાથે ચિંતાજનક પરેશાની ગ્રામ્ય વિસ્તારની પ્રજા માટે બની હોય તેમહળવદ ના ઢવાણા ગામે ટ્રેક્ટર પાણીમાં તણાયું ટ્રેક્ટર માં 20 જેટલા સવાર લોકો વહેતા પાણીમાં તણાયા બે વ્યક્તિઓને બચાવી લેવાયા અન્ય વ્યક્તિઓની બચાવ કામગીરી ચાલી રહી છે હાલ સેવાભાવીઓ પણ મુડી રાત્રે પણ સેવા કાર્યમાં લાગ્યા છે

Read More

ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘ સવારીએ ગાજવીજ સાથે મોસમ નો મેઘરાજાએ કહી ખુશી તો કહી ગમ નો માહોલ કરી નાખ્યો!!! કુદરત કૃપાળુ છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી લાંબા સમય બાદ હવામાન ખાતાની આગાહી ને સાર્થક કરતી મેઘ સવારી સૌરાષ્ટ્રમાં મોસમનો વરસાદ પડ્યો છે મોરબી ટંકારા માળીયા મીયાણા હળવદ પંથકમાં પણ મેઘાનું આગમન થયું હોય ત્યારે વાંકાનેર બાપલા કેમ બાકી રહે? સવારથી જ મેઘરાજાએ ધામા નાખ્યા જે મોડી રાત સુધી મોસમનો મિજાજ પ્રગટ કરી વાંકાનેર ની ધરતી માં લાંબા સમયથી રહેલા બફારામાં એકા એક ઠંડીનો માહોલ સાથે ઠંડક પછડાવી દીધી છે શેરીએ શેરીએ ગલીએ ગલીએ પાણી વહેતા થયા હોય ત્યારે…

Read More

વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ મથક ગ્રાઉન્ડમાં તારીખ 24 8 2024 ના રોજ સવારે 11:00 કલાકે RAF ટીમ દ્વારા હાલ તહેવારો અંતર્ગત ધ્યાને રાખી શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં જન્માષ્ટમી શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો ધ્યાને રાખી આર એ એફ ની તૈનાત કરવામાં આવી છે જેના ભાગરૂપે આર એ એફ ની ટીમ દ્વારા વાંકાનેર શહેર પોલીસ મથક તાલુકા પોલીસ મથક ખાતે મુલાકાત કરી હતી અને તાલુકા શહેર પોલીસ મથકના વિસ્તારોમાં તહેવારો અંતર્ગત ફરજ ના ભાગે પોલીસ તંત્ર સતત ખડે પગે રહે છે જ્યારે પરિસ્થિતિ અંતર્ગત લોકોમાં જાગૃતિ સાથે તહેવારો અને ધ્યાને રાખી શાંતિ સમિતિની બેઠક બોલાવી આર એ એફ ટીમ…

Read More

મિશન મંગલમ જૂથ અંતર્ગત વાલાસણ ચંદ્રપુર રાજાવડલા ના ગ્રામ્ય વિસ્તાર ને ચેક વિતરણ કરાયું શ્રાવણ માસ અંતર્ગત સાતમ આઠમના તહેવારો ના ઉત્સવમાં રજા ના દિવસે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને મજા પડે તેઓ કાર્યક્રમ વાંકાનેર તાલુકા પંચાયત ખાતે તારીખ 25-8-2024 ના રોજ વડાપ્રધાન ની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં લખપતિ દીદી કાર્યક્રમ 2024 ના ભાગરૂપે તાલુકા પંચાયત વાંકાનેર ખાતે નેશનલ રૂરલ લાઇવલિહુડ મિશન યોજના અંતર્ગત યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી રિઝવાન ભાઈ કોઢીયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિ સિંહ ઉર્ફે હરૂભા ઝાલા તેમજ આઈ આર ડી તેમજ કર્મચારી ટી એલ એમ હુરૂનીશાબેન યુ કડીવાર વગેરે મહાનુભવો આ કાર્યક્રમને સફળ બનાવવા હાજર રહ્યા…

Read More

પેડ મા કે નામ અભિયાન હેઠળ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-૨૭ પર અમરનગર ગામે હાઇવે ચેનેજ નંબર 250 + 700 પર બામણબોર-ગારામોર પ્રોજેક્ટ પર એક પેડ માં કે નામ અને મિયાવાકી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ‌ દરમિયાન 300 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જે માટે માતાના નામે એક વૃક્ષ વાવીને તેને બચાવવાનો સંકલ્પ કર્યો હતો. અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે ઉપસ્થિત તમામ લોકોને અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન શ્રી અમરનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને મોરબી તાલુકા પોલીસ ટીમ ના સંકલન સાથે નેશનલ હાઇવે પર કાર્યરત બામણબોર ટોલવે પ્રાઇવેટ લિમિટેડ ના પ્રોજેક્ટ હેડ – પિયુષ રાવલ જી,…

Read More

આજ રોજ વાંકાનેર ઘટક – ૧ ની ૧૧૧ આંગણવાડી કેન્દ્ર પર જન્માષ્ટમીના ધાર્મિક તહેવારની આંગણવાડીના નાના નાના ભૂલકાઓ અને વર્કરબેનો – હેલ્પરબેનો દ્વારા ઉજવણી કરવામાં આવી તેમજ વાલીઓ પણ સહભાગી થયા હતા. સીડીપીઓશ્રી મેડમ, સુપરવાઈઝર અને પ્રિ – સ્કૂલ ઈન્સટ્રકટરના માર્ગદર્શન દ્વારા સરસ રીતે આ ધાર્મિક પર્વની મટકી ફોડી અને રાસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

Read More