મોરબી: વાંકાનેર ખાતે સ્વયંભૂ ભંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ॐ ઉમા ભંગેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ પ્રમુખ શ્રી દ્વારા હસરાજભાઈ હાલપરા આયોજિત ભવ્ય દેવી ભાગવત સપ્તાહ પ્રારંભ તા. -4-9-24 ને બુધવાર થી તા. 12-9-24 સુધી કથાના વક્તા સંત શ્રી રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં વ્યાસપીઠ વિરાજમાન સંગીત મય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે કથા નો સમય સવારે 9:00 થી 12:00 બપોરે 2:00 થી 5:00 કથામાં દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે દરરોજ બપોરે ભક્તો માટે મહા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટ શ્રીઓ હસરાજ બાપા હાલપરા તેમજ સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે .
કવિ: aarif diwan
મોરબી શહેર જિલ્લા વિસ્તારની પ્રજાના આરોગ્ય અંતર્ગત જિલ્લા કક્ષાની સુવિધા પુરી પાડવા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગ કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ હોય જે હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યું હોય તેવી જિલ્લા કલેકટર તેમજ ધારાસભ્ય સહિત લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ વિષ્ણુભાઈ દવે સહિત અન્ય સામાજિક કાર્યકરો જગદીશભાઈ બાંભણિયા દેવેશ રાણેવાડીયા વગેરે એ તારીખ 3-09-2024 ના રોજ લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે સરકારી હોસ્પિટલમાં ગાયનેક વિભાગ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યું છે જે શોભાના ગાંઠિયા સમાન સ્થિતિમાંન હોવાથી દર્દી અને દર્દીના સગા સંબંધીઓને હાલાકી નો ભોગ બનવું પડે છે જેથી તંત્ર વાહકો દર્દી અને દર્દીના…
આ અંતર્ગત, Kaynes Semicon કંપની ₹3300 કરોડના રોકાણ સાથે સાણંદ ખાતે દૈનિક 60 લાખ ચિપ્સની ઉત્પાદન ક્ષમતા સાથેના સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના કરશે. Kaynes Semicon કંપનીના પ્લાન્ટ સાથે હવે ગુજરાતમાં કુલ 4 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ કાર્યરત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં વાઇબ્રન્ટ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નિર્માણને વેગ આપતી આ મંજૂરી બદલ વડાપ્રધાન શ્રી નો આભાર માન્યો છે.
વાંકાનેર સીટી ન્યુઝ રિપોર્ટર મહમદશા શાહમદાર દ્વારા મોરબી) મોરબી જિલ્લામાં હાલમાં જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકારશ્રી વિરુદ્ધ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦-૦૯-૨૦૨૪ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે. આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને -સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને,…
વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પી.એસ.આઇ.ડી.વી કાનાણી ની ક્યુટ પરી દિમીરા ના તારીખ 3,09,2024 ના રોજ 12 મા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા સગા સંબંધીઓ સહીત પોલીસ પત્રકાર વકીલ ડોક્ટર વિવિધ સમાજ ના આગેવાનો અને કાનાણી પટેલ સમાજ વગેરે જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે કોઈ રૂબરૂ તો કોઈ facebook instagram whatsapp ના માધ્યમથી ક્યુટ પરી દિમીરા ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે પિતા વિશાલભાઈ કાનાણી માતા ડી.વી. કાનાણી દાદા જયંતીભાઈ કાનાણી દાદી મધુરબેન કાનાણી દીદી દેવેના કાનાણી ફઈ દિશાબેન ફુવા વિપુલકુમાર વગેરે ક્યુટ પરી દિમીરા ને જન્મદિવસ નિમિત્તે ચોકલેટ કેક સહિત વગેરે ગિફ્ટ અર્પણ કરી આશીર્વાદ સાથે…
હવામાન વિભાગ દ્વારા કરાયેલી વરસાદ આગાહી ને મેઘરાજા સાર્થક કરી રહ્યા હોય તેમ સોમવારે રાત્રે અને મંગળવાર ની વહેલી સવાર એટલે કે બાર વાગ્યા પછી મોડી રાત્રે મેઘરાજાનું આગમન થયું હતું જે આખી રાત ધીમીધારે આકાશમાંથી જમીન પર મેઘ સવારી હેત વર્ષા કરી દેતા સમગ્ર વાંકાનેર પંથક ઠંડુ ગાળ થઈ ગયું હોય બે ત્રણ દિવસ મેઘરાજાએ વિરામ કરી દેતા સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ હટી ગયો હતો જેથી લોકમેળામાં લોકોએ આનંદ ઉત્સવ સાથે મેળા મહોત્સવની ઉજવણી કરી હતી હાલ સોમવારની રાત્રે મંગળવાર ની વહેલી સવાર થી વાંકાનેર પંથકમાં મેઘ સવારી નું આગમન થયું છે જેથી તંત્ર વાહકોએ વરસાદના પાણીના નિકાલ સાથે…
સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદ અંતર્ગત લોકો ના ઘરોમાં પાણી ઘૂસ્યા હોય ખેતીવાડી માં પાણીના ભરાવાથી અતિ નુકસાન લોકો પામ્યા છે જેની સર્વે કામગીરી સરકાર દ્વારા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારના લોકોને ધ્યાન રાખી સર્વે કરાવી લોકોને નુકસાન ભરપાઈ કરવા વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ કૈલાશબા હરિ સિંહ ઝાલા એ 30-8-2024 ના રોજ લેખિતમાં લાગતા વળગતા તંત્ર સમક્ષ રજૂઆત સાથે ધારાસભ્ય સંસદ સભ્ય મંત્રી નેપત્ર પાઠવીઓ છે એમાં જણાવ્યું છે કે વાંકાનેર તાલુકા પંથકમાં અતિ ભારે વરસાદના કારણે નદી નાલા હોકરા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હોય જેથી ચેકડેમ કોઝવે ખેતરો…
વાંકાનેર શહેર ના મુખ્ય માર્ગો પર ખાડા અને સ્પીડ બ્રેકર વાહન ચાલકો માટે સિર દર્દ સમા બન્યા હોય તેવા સમયે અધૂરામાં પૂરું ટ્રાફિક જામ ના દ્રશ્યો તંત્ર પાસે આયોજન નો અભાવ સાથે ટ્રાફિક સેન્સ નો પણ અભાવ મતદાર પ્રજા માટે ચિંતક બન્યું હોય એમ એક નહીં અનેક સમસ્યા વાંકાનેર ની પ્રજા માટે હાલાકી નો સામનો સ્થાનિક મતદાર પ્રજા કરી રહી છે જ્યારે વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં હોકરા ગટરમાં સતત પાણી ગંદકી કચરાના ગંજ થી સમગ્ર હોકડા ગટર ચોકઅપ થઈ ગઈ હોય છતાં તે દિશામાં તંત્ર વાહકો સફાઈ કાર્યથી લઈ વાંકાનેર ના સ્થાનિક લોકો સમસ્યા મુક્ત બને તેમાં ઓછું અને સરકારના આ…
રાજકીય નેતાઓની વિકાસની વાતો ચૂંટણી વખતે મત બેંક જાળવી રાખવા ની સાથે સતા પ્રાપ્ત કરવાની લાઇનમાં પુષ્કળ વાદા વચનો ની લાણી કરવામાં આવતી હોય છે સતા પ્રાપ્ત થયા પછી એટલા બધા વ્યસ્ત મોરબી થી ગાંધીનગર અને અમદાવાદ દિલ્હીની રફતાર એર કન્ડિશન કારથી કે આકાશી વાહનોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ જાય છે જેના પરિણામે આયોજન નો અભાવ અંતર્ગત મતદાર પ્રજાને હાલાકી નો ભોગ બનવું પડે છે તે વાસ્તવિકતા સૌ કોઈ જાણે છે પરંતુ સત્તા પાસે કોનું ચાલે!? વિરોધી પક્ષના નેતાઓ વિવિધ પ્રજાના પ્રશ્નોના મુદ્દાઓ ને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પરિણામ પક્ષના નેતાઓ જાનકર ભી અંજાન…!!! રહ્યા હોય તેના પરિણામે…
વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર:મૂળ ગામ :- કચ્છ વાગડ જિલ્લા નાં માખેલ ગામ ના મોહન ભાઈ રામજી ભાઈ મઢવી એ આજ થી આશરે ચાલીસ વર્ષ અગાઉ વાગડ માંખેલ ગામ ની માત્ર વરસાદ આધારિત સુકી બંજર ખેતજમીન મૂકી ને પેટિયું રળવા વાંકાનેર આવેલ.. જ્યાં રોકાઈ જઇ રંભીબેંન સાથે લગ્નજીવન શરૂ કરી ને ચાર સંતાનો નો જન્મનથયેક જેમાં સૌથી મોટા ભાવેશ ભાઈ ,ત્યારબાદ બહેન રૂપલબેન .. અને એમના થી નાના ભાઈ શ્રી રાજેશભાઈ મઢવી (યુવા એડવોકેટ & નોટરી) અને સૌથી નાના શૈલેષ ભાઈ નો જન્મ થયેલ .. જેને ભણાવા ગણાવા માટે માતા પિતા બન્ને એ કાળી મજૂરી કરી પેટે પાટા બાંધી . પારકા…