કવિ: aarif diwan

રોડના નવીનીકરણની કામગીરી ચાલુ હોવાથી વાહનોના અવર-જવર વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે મોરબી :રોડ નવીનીકરણ અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા એચ.ડી.એફ.સી. (સ્વામી વિવેકાનંદ ચોક) થી રામ ચોક સુધીના રોડના નવીનીકરણની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. રવાપર રોડ પર જતા વાહનોનું ડાયવર્ઝન આપી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ટ્રાફિક સમસ્યા નિવારવાના હેતુથી એચ.ડી.એફ.સી. (સ્વામી વિવેકાનંદ ચોક) થી રામ ચોક સુધીના રોડના પર કામગીરી શરૂ હોવાથી વાહનોની અવર જવર પ્રતિબંધ મુકવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા નગરપાલિકા સબંધિત વિસ્તારમાં વાહનોની આવન જાવન…

Read More

વાંકાનેર ખાતે મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શનથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં ગણેશ મહોત્સવ અંતર્ગત શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિંદુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગણેશ મહોત્સવ અંતર્ગત સરકારની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્વક સર્વે સમાજના લોકો એકતા ભાઈ ચારા થી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ ઉત્સાહ આનંદપૂર્વક યોજાય તેવી રીતે વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ધેલા ની અધ્યક્ષતામાં તારીખ 6 9 2024 ના રોજ શુક્રવારે સવારે 11:00 કલાકે યોજાયેલ હતી જેમાં સર્વે સમાજને અગ્રણીઓ આગેવાનો શાંતિ સમિતિની બેઠક માં આગેવાનો અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ધેલા સહિત…

Read More

મોરબી જિલ્લામાં રણ અને દરિયાઈ વિસ્તાર એવા માળીયા મીયાણામાં પંથકમાં મોટાભાગે ખેતીવાડી અને દરિયા ખેડૂત વસવાટ કરી રહ્યા છે ત્યારે ડિજિટલ યુગમાં ગ્રામ્ય વિસ્તારમાં હજુ વિકાસ કાગળોપર જ રહ્યો હોય તેમ સમસ્યાઓ કહી રહી છે તાજેતરમાં અતિ ભારે વરસાદ અંતર્ગત ડેમના પાણી છોડવામાં આવ્યા હોય સાથો સાથ મચ્છો નદીના પાણી નો પ્રવાહ માળિયા મીયાણા પંથકના ગ્રામ્ય વિસ્તારો માં લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયા હોય તેવી સ્થિતિને ધ્યાને રાખી નેતાઓ અધિકારીઓ પદ અધિકારીઓ એ જનસંપક કર્યો હતો પરંતુ સમસ્યાઓને પારખી શકવાની દ્રષ્ટિ અધિકારીઓ અને નેતાઓની રહી ના હોય તેમ માળિયા તાલુકાના બગસરા થી વાણીયા તરફનો માર્ગ નવો બન્યું હોય એ માર્ગ…

Read More

વાંકાનેર સિટી ન્યૂઝ વાકાનેર :સમગ્ર રાજ્યભરમાં સરકારી અને ખાનગી શાળામાં તારીખ 5 9 2024 ના રોજ શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ શિક્ષક બની શાળા સ્કૂલ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે ત્યારે વાંકાનેરમાં જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શનથી સીટી પોલીસ મથકના પીઆઇ ની સૂચના અંતર્ગત વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલ મોર્ડન સ્કૂલ અને જ્ઞાનગંગા સ્કૂલ મા પી.એસ.આઇ ડી.વી. કાનાણી જેવો પૂર્વ શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે આજરોજ એટલે કે 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ નિમિત્તે શાળા સ્કૂલમાં વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા અને શિક્ષક દિવસની ઉજવણી કરી હતી જેમાં મોર્ડન સ્કૂલ અને જ્ઞાનગંગા…

Read More

આજના સમયે જ્યારે રાસાયણિક ખાતર અને દવાઓનો વ્યાપ વધી રહ્યો છે ખેતીમાં ઉત્પાદકતા ઘટી રહી છે. જમીનની ફળદ્રુપતા પણ ઓછી થઈ ગઈ છે ત્યારે આજના સમય માં પ્રાકૃતિક ખેતી ખૂબ મહત્વ રૂપ બની ગઈ છે. પ્રાકૃતિક ખેતી એ તેવી ખેતી પદ્ધતિ છે જેમાં જમીન માટે જરૂરી પોષક તત્વો અને પૃથ્વી સંરક્ષણને ધ્યાનમાં રાખી વૈજ્ઞાનિક ઢબે પરંપરાગત ખેત પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.જમીનના સંરક્ષણ માટે જરૂરી એવી પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરોનો બિલકુલ ઉપયોગ થતો નથી, જે જમીનના પોષક તત્વોને સચોટ રીતે જાળવે છે. તે જમીનમાં જરૂરી મિત્ર કીટકોને જાળવી ખેતી માટે અનુકૂળ વાતાવરણનું સર્જન કરે છે. જેથી માટીની ફળદ્રુપતા અને ઉત્પાદકતા વધારવામાં…

Read More

સર્વેમાં તારણ કરાયો; સર્વે અંગે કોઈને વાંધો હોય તો દિવસ – ૨ માં આધાર પુરાવા સાથે જાણ કરવી વાંકાનેર સિટી ન્યૂઝ મોરબી :ભારત સરકારના સુપ્રિમ કોર્ટના તા.૨૦/૧૦/૨૦૨૩ના ચુકાદા મુજબ મોરબી જિલ્લામાં “ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ રીહેબીલીટેશન એક્ટ-૨૦૨૧૩” મુજબ જિલ્લામાં હજુ પણ ક્યાંય હાથથી મેલુ ઉપાડવાનું કામ તથા અસ્વચ્છ શૌચાલય (Insanitary Latrines)ની સફાઈનું કામ થતું હોય તેને રોકવા માટે સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી અન્વયે મુજબ મોરબી જિલ્લાની તમામ નગરપાલિકા તથા તાલુકા પંચાયત દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સર્વેની કામગીરીમાં મોરબી જિલ્લામાં ક્યાંય પણ મેન્યુઅલ સ્કેવેન્જર્સ અને અસ્વચ્છ શૌચાલય (Insanitary…

Read More

વાંકાનેર આવેલ ગર્લ્સ હાઇસ્કુલ માં શિક્ષક દિન નિમિત્તે જીતુભાઈ સોમાણીએ નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઇસ્કુલ વિદ્યાર્થીનીઓને લાઈવ ગાઠીયા નો નાસ્તો કરાવી શિક્ષણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થી દીકરીઓ આજ રોજ શિક્ષક બની હતી અને શિક્ષકોની ભૂમિકા અંતર્ગત શબ્દનું જ્ઞાન સાથે પરિવારિક સામાજિક અને આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટર યુગ મોબાઈલ યુગને મા પણ શબ્દોના જ્ઞાન તત્વનું જ્ઞાન પુરૂ પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સવારે 10:00 વાગે શરૂ કરવામાં આવ્યો હતો જે 11 વાગ્યા સુધી એક કલાક શિક્ષક દિન અંતર્ગત ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર કાર્યક્રમો સાથે શિક્ષક દિનની ઉજવણી કરી હતી તેમાં ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય રમેશભાઈ જાદવ એ જણાવ્યું હતું…

Read More

વાંકાનેર આવેલ ગર્લ્સ હાઇસ્કુલ માં શિક્ષક દિન નિમિત્તે જીતુભાઈ સોમાણીએ નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઇસ્કુલ વિદ્યાર્થીનીઓને લાઈવ ગાઠીયા નો નાસ્તો કરાવી શિક્ષણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થી દીકરીઓ આજ રોજ શિક્ષક બની હતી અને શિક્ષકોની ભૂમિકા અંતર્ગત શબ્દનું જ્ઞાન સાથે રિવારિક સામાજિક અને આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટર યુગ મોબાઈલ યુગને મા પણ શબ્દોના જ્ઞાન તત્વનું જ્ઞાન પુરૂ પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સવારે 10:00 વાગે શરૂ કરવામાં આવ્યો હતો જે 11 વાગ્યા સુધી એક કલાક શિક્ષક દિન અંતર્ગત ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર કાર્યક્રમો સાથે શિક્ષક દિનની ઉજવણી કરી હતી તેમાં ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય રમેશભાઈ જાદવ એ જણાવ્યું હતું…

Read More

વાંકાનેરઃ શાંત અને સરળ સ્વભાવ ધરાવતા વાંકાનેર ના કુશળ યુવાન એડવોકેટ ભરતદેગામા નો આજરોજ તા.૦૫ સપ્ટેમ્બર ના રોજ શુભ જન્મ દિવસ છે. તેઓએ વર્ષ ૨૦૧૦ થીસનદ મેળવી વાંકાનેર ને જ પોતાની કર્મભુમી બનાવી ખુબ જ ટુંકા ગાળામાં રેવન્યુ તથા સીવીલજેવા કાયદાના વિષયમાં ખુબ જ સારી એવી નામના મેળવેલ છે. તેમજ હાલમાં તેઓ વાંકાનેર બારએસોશીયેશન ના પ્રમુખ તરીકે સેવા આપી રહયા છે તેમજ તેઓની ભારત સરકાર તરફથી નોટરીતરીકે પણ નિમણુંક થયેલ. તેમજ ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર તરીકે કામ કરી રહેલ છેતેમાં હાલ વાંકાનેર શહેર ભાજપ લીગલ સેલના સંયોજક તરીકે સેવા આપી રહયા છે તેમજ જીલ્લાભાજપ કારોબારી સદસ્ય તરીકે સેવા આપી…

Read More

ટંકારાને નગરપાલિકા આપવાની જાહેરાત કરવામાં આવી છે અને નગરપાલિકા બનાવવા માટેની કવાયત સરકાર દ્વારા શરુ કરવામાં આવી છે ત્યારે ટંકારા નગર આસપાસ આવેલ પાંચ કિલોમીટર સુધીના ગામોને નગરપાલિકામાં સમાવેશ કરવાનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે કલ્યાણપર અને જબલપુર સહિતના ગ્રામજનોએ આજે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાને સાથે રાખી રેલી યોજી નાયબ મામલતદારને આવેદન પાઠવ્યું હતું જે મામલે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે ટંકારાનો એટલો વિકાસ થયો નથી અને સોસાયટીઓ એટલી બધી બની નથી નગરપાલિકા બનાવવા માટે વસ્તીનું જે ધોરણ હોય તે પણ પૂર્ણ થતું નથી જેથી પાલિકા બનાવવા માટે ૫ કિલોમીટર સુધી આવતા ગામોને પાલિકામાં સમાવેશ કરી રહ્યા છે…

Read More