કવિ: aarif diwan

વાંકાનેર : આજના આધુનિક યુગમાં મોબાઈલ ના માધ્યમથી આંગળીના ટેરવે વિશ્વની માહિતી મેળવી શકાય છે પરંતુ શબ્દના જ્ઞાન અને સંઘર્ષ સાથે મળેલી સફળતા મેળવવા તો મહેનત કરવી પડે શોર્ટકટમાં મેળવેલી સંપત્તિ ના કહેવત અનુસાર પગ ઝડપી આવી જાય એ લાંબો સમય ટકતી નથી ત્યારે વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ના વતની એવા એડવોકેટ ભગીરથસિંહ જાડેજા ની ઓફિસ હાજીઅલી ચેમ્બર ખાતે આવેલી છે જે હાલ તેઓ વાંકાનેર રહે છે તેવા મિત્ર સ્વભાવના ખુશ મિજાજી સિનિયર એડવોકેટ ભગીરથસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા જેવું ના પિતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં 2007માં વહી મર્યાદાથી નિવૃત્તિ મેળવી છે એમના પુત્ર ભગીરથસિંહ જાડેજા એ વાંકાનેર કોર્ટ માં 2003 થી…

Read More

વાંકાનેર: સનફલોરા હાઇટ્સ માં રહેતા ૧૦૨ પરિવારનું મિલનનું આયોજન સનફલોરા ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવેલ , પ્રમુખ ભાવિન અમૃતિયા અને ઉપપ્રમુખ સંકેત ભાલોડીયા ના પ્રયત્નથી ઉત્સવની ભાવભેર ઉજવણી થાય, પરીવાર ભાવના થી દરેક કુટુંબ જોડાઈ તેવા ઉમદા હેતુ થી સનફલોરા હાઈટ્સ ના પ્રમુખ શ્રી મહેશભાઈ ઘોડાસરા અને કારોબારી સમિતિની અનુમતિથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક પરિવાર નો પરિચય આપવામાં આવેલ જેથી એકબીજાને ઓળખતા થાય. પ્રમુખ સ્થાનેથી મહેશભાઈએ સન ફલોરા હાઈટ્સ ના નિયમોની જાણકારી આપી , દરેક સભ્ય પોતાના પરિવાર માટે નિયમોનું પાલન કરે અને પરિવાર ભાવનાથી એક બની નેક બની એકબીજાને મદદરૂપ બને તે બાબતે દરેક પરિવારને વિનંતી કરી.…

Read More

વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા હસનપર ગામના બ્રિજ પાસે ગત રાત્રે કોઈ અજાણ્યો વાહન ચાલક ભેંસને ટક્કર મારતા અકસ્માતમાં ભેંસ મૃત્યુ પામેલ હોય જેના અનુસંધાને જગાભાઈ ભાયાભાઈ બાંભવા એ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી સીટી પોલીસ વાંકાનેર વધુ તપાસ જમાદાર વનરાજસિંહ ઝાલા તેમજ રાઇટર બળુભા જાડેજા ચલાવી રહ્યા છે

Read More

વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા કોઠી ગામ ખાતે ટ્રેક્ટરની ટોલી ની ચોરી થયા ની જાણ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવી છે જેમાં ફરિયાદી દેવજીભાઈ લખમણભાઇ સોલંકી રહે કોઠીગામ વાળા એ પોતાની ટ્રેક્ટરની ટોલી કિંમત રૂપિયા 80,000 તેમજ ચોરી થયાના સાક્ષી ઉસ્માન ગની અલાઉદીનભાઈ બાદી ની પણ રોટાવેટર કિંમત રૂપિયા 40 મળી કુલ ₹1,20,000 ના વાહન ટ્રેક્ટર તેમજ ટોલી અને રોટાવેટર ની ચોરી કોઠી ગામે થયાની ની ફરિયાદ ગઈકાલ તારીખ 6 9 2024 ના રોજ રાત્રે 21:45 કલાકે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરીયાદ કરતા ચોરીનો ગુનો નોંધી વાંકાનેર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે

Read More

મોરબી: મોરબી ખાતે તારીખ 6 9 – 2024 ના રોજ મોરબી જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે મહંત રામગીરી મહારાજ મઠાધિપતિ સદગુરુગંગાગીરી મહારાજ સંસ્થાન શ્રી ક્ષેત્ર ગોદાવરી ધામ દ્વીપ સરલા ટાપુ ટી, વૈજાપુર જિલ્લો, સંભાજી નગર(ઔરંગાબાદ) દ્વારા 15/08/2024ના રોજ મૌજે પંચાલે સિન્નર, જિ. નાસિક ખાતે અખંડ હરિનામ સપ્તાહ દરમિયાન આપેલા ઉપદેશમાં આપનાર મુસ્લિમ સમાજના પયગંબર મોહમ્મદ સાહેબ જેવો કોમી એકતા સાથે સમાજને સંદેશો આપ્યો છે એવા મુસ્લિમ સમાજના પેગંબર મોહમ્મદ સાહેબ ની વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરીને સમગ્ર મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. એવા મહંત રામગીરી મહારાજના આ કૃત્યથી…

Read More

મોરબી: વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર: વાંકાનેર ફાયરીંગ બટ ખાતે DY. COMMANDANT/CASO, CISF Unit Airport Rajkot ને વર્ષ-૨૦૨૪ ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તારીખ ૦૭/૦૯/૨૦૨૪ અને ૦૮/૦૯/૨૦૨૪ દરમિયાન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ. જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં ૦૭/૦૯/૨૦૨૪ અને ૦૮/૦૯/૨૦૨૪ દરમિયાન જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ…

Read More

વાંકાનેર તાલુકા પંથકમાં મુસ્લિમ સમાજ ના કબ્રસ્તાનમાં મુસ્લિમ સમાજના કોઈપણ વ્યક્તિ નું મરણ જનાર વખતે મયત ને દફન કરવાનું કોઈપણ વ્યક્તિ અટકાવી શકે નહીં એવી રજૂઆત વાંકાનેર તાલુકાના ચંદ્રપુરના અકબરભાઈ જુણેજાએ લેખિતમાં રજૂઆત કરી હતી જેની રજૂઆતને ધ્યાન રાખી કલેક્ટરશ્રીએ હુકમ કર્યો છે કોઈપણ મુસ્લિમ સમાજના ધાર્મિક કબ્રસ્તાનમાં મુસ્લિમ સમાજના વ્યક્તિનું મૈયત ની દફનવિધિ અટકાવી શકાય નહીં તેને મોતનો મલાજો જાળવી રાખવા દફનવિધિ કરવા અંગેના બેનરો સાથે સંચાલક ટ્રસ્ટીઓએ રાખવા ફરજિયાત નો આદેશ મોરબી જિલ્લા કલેકટર શ્રી એ કર્યો છે જેના આદેશનો અમલ કરાવવા સ્થાનિક વાંકાનેર તાલુકા પંચાયત કચેરી સરપંચ તલાટી મંત્રી એ તાકેદારી રાખવી અરજદાર અકબરભાઈ જુણેજા ની અરજીમાં…

Read More

ટંકારા તાલુકાના વિરપર ગામના સ્વ મિહિર હર્ષદભાઈ ચાવડા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ ચોપડા વિતરણ કરી સ્વ. મિહિર (મિમુ) નીપ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિદ્યાર્થી બાળકોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા કહેવાયું છે ને કે બાળક ભગવાનનું સ્વરૂપ ગણાય છે જેથી ભગવાનના ઘેર સ્વ.મિહિર (મીમુ )ને સ્વર્ગ માં સ્થાન પ્રાપ્ત થાય ભગવાનની કૃપાથી તેઓની આત્માને શાંતિ પ્રાર્થના ઓમ શાંતિ શાંતિ અંતર્ગત પ્રથમ નિમિત્તે ચાવડા પરિવાર જનો દ્વારા પ્રાથમિક શાળામાં 350 પુસ્તકોનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે જગદીપ મોહન ભાઈ ચાવડા ,જય જગદીપ ભાઈ ચાવડા ,ગણેશ ભાઈ ચાવડા ,પ્રહલાદસિંહ જાડેજા ,વિરપર ગામના…

Read More

વાંકાનેર સીટી ન્યુઝ : વાંકાનેર શ્રાવણ માસ પૂરો થઈ ગયો પણ જુગારના ખેલિયાઓ માટે હજુ જુગાર મા હાર જીતના પત્તા ખેલી નો ખેલ ખતમ હજુ થયો ન થયો હોય તેમ વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા રાજા વડલા ગામે હર જીતનો જુગાર રમતા અડધો ડઝન પતા ખીલીઓને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડ્યાનું જાણવા મળ્યું છે જેમાં અડધો ડઝન એટલે કે છ વ્યક્તિઓ ને રાજા વડલા ગામના ઝાપે થી જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા છે હાલ મોટાભાગના લોકો મંદી મોંઘવારીના માહોલમાં મહેસૂસ કરી રહ્યા છે ત્યારે નસીબની અજમાઈશ ના સ્વરૂપે હારજીત નો જુગાર રમતા 6 વ્યક્તિઓ જુગાર રમતા જુગાર રમીને પેસા દાર…

Read More

વાંકાનેર પંથકમાં મોસમના અતિ ભારે વરસાદે નદી નાલા લાહોકળા માં પાણીના પ્રવાહથી ટુટીફૂટી ગયેલા ચેક ડેમો રોડ રસ્તા સહિત ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા સફાઈ અભિયાન તાકેદારી સાથે સર્વે તટસ્થ કરી સમયસર વેરા વસુલાત કરી ગ્રામ્ય વિસ્તાર નો વિકાસ કરવા તાલુકા વિકાસ અધિકારી રિઝવાન ભાઈ કોઢીયા તે શિક્ષણ દિન નિમિત્તે ગુરુવારે મળેલ મિટિંગમાં તમામ તલાટી મંત્રીઓને આદેશ કર્યા હતા

Read More