કવિ: aarif diwan

વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર :આજ રોજ તારીખ ૧૦/૦૯/૨૦૨૪ મંગળવારના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને RBSK TEAM દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નવા ગારીયા પ્રાથમિક શાળા માં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ હતું.શાળામાં કુલ ૧૪૭ વિદ્યાર્થીઓમાંથી ધોરણ ૫ થી ૮ ના મળીને કુલ ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ..આ કાર્યક્રમ માં ડો.નિલેશ ધનાણી સાહેબે વિદ્યાર્થીઓને તમાકુ ના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક અસરો તથા રોગો વિશે માર્ગદર્શન આપેલ..જેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ, બોટલ,પેન,પેન્સિલ જેવા પ્રોત્સાહન તરીકે ઇનામો આપવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમ ને RBSK ટીમ ડો.નિલેશ ધનાણી, ડો.ડિમ્પલબા જાડેજા, સોનલબેન ઝાલા…

Read More

વાંકાનેર તાલુકા ના હસનપર ગ્રામ પંચાયત ખાતે તારીખ 10 9 2024 ના રોજ મંગળવારે સવારે 11:00 કલાકે તાલુકા પંચાયતના લાઇઝન અધિકારી તેમજ વિસ્તરણ અધિકારી ની હાજરીમાં બેઠક મળેલ જેમાં કુલ હસન પર શક્તિપરા વોર્ડના સરપંચ સહિત ના 10 સભ્યો માંથી સરપંચ તરફ માત્ર એક જ સભ્ય બાકી આઠ સભ્યો અવિશ્વાસની દરખાસ્ત મુકતા મંજૂરીની મોહર લાગી છે જે પંચાયત ધારા મુજબ ની કલમો અનુસાર સરપંચ શ્રી કાજલબેન અજયભાઈ પરસોંડા ત્રણ દિવસમાં સસ્પેન્ડ કરવામાં આવી શકે છે આ મિટિંગમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત હાજર રહ્યો હતો

Read More

સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં શાંતિપૂર્વક હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો અંતર્ગત દરેક પોલીસ મથકોમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવે છે અને સર્વ હિંદુ મુસ્લિમ સમાજ દ્વારા ભાઈ ચરાથી કહેવાનું નો આનંદ ઉત્સવ સાથે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે ત્યારે ગણેશ ઉત્સવ અંતર્ગત સુરતના સૈયદપુરા વિસ્તારમાં પણ દર વર્ષે ભાઈચારાથી ગણેશ ઉત્સવ સહિત હિંદુ મુસ્લિમ સમાજના તહેવારોનો ઉત્સવ ઉજવાય છે એકતાના પ્રતિક કાર્યક્રમો થાય છે ત્યારે એકાએક ગણેશ પંડાલમાં પથ્થર મારાની ઘટના નું પોલીસ તંત્રએ તપાસના ચક્રવર્તીમાન શરૂ કરી દીધા છે પથ્થર મારાની ઘટના અંતર્ગત પોલીસ કમિશનર કચેરીમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે જેથી અન્ય કોઈ નાની મોટી ઘટનાઓ…

Read More

વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું પોલીસ તંત્ર દ્વારા બાજ નગર મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના અને નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શનથી વાંકાનેર શહેરના સીટી પીઆઇ એચ વી ધેલા ની સૂચનાથી વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં પીએસઆઇ ડી.વી. કાનાણી સહિત સમગ્ર પોલીસ સ્ટાફ પરિસ્થિતિને ધ્યાન રાખી વિવિધ વિસ્તારોમાં ગણપતિ મહોત્સવ અંતર્ગત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું હાલ હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો અંતર્ગત પરિસ્થિતિને ધ્યાને રાખી સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે શાંતિપૂર્વક હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો ઈદે મિલાદ અને ગણેશ મહોત્સવ દર વર્ષની જેમ કોમી એકતા ના પ્રતીક ઉજવાય તેમ વાંકાનેર સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર…

Read More

વાંકાનેર પંથકમાં પશુ પક્ષી માનવસેવા કાર્યમાં સતત તત્પર રહે એવા વાંકાનેર લોહાણા સમાજના યુવા અગ્રણી અને રઘુવંશી સોશિયલ ગ્રુપ ના ઉપપ્રમુખ વાંકાનેર શહેર યુવા મોરચા પૂર્વ મહામંત્રી અમિતભાઈ સેજપાલ નો આજરોજ જન્મદિવસ નિમિત્તે સર્વે સમાજ ના અગ્રણીઓ આગેવાનો બહોળો મિત્ર વર્ગ રૂબરૂ મળીને કે સોશિયલ મીડિયા ના માધ્યમથી instagram facebook whatsapp સ્ટેટસ માં અમિતભાઈ સેજપાલને શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે

Read More

માળીયા મીયાણા પંથકમાં ખેતીવાડી અને દરિયા ખેડૂત વિસ્તાર રહ્યો છે જ્યાં ઉપરથી આવેલો વરસાદ પણ મચ્છુ નદીના પાણીના પ્રવાહ થી અવારનવાર માળિયા પંથકના ખેડૂતો અને દરિયાઈ ખેડૂતો ચિંતામાં મુકાતા હોય છે ત્યારે માળીયા મીયાણા તાલુકા શહેરના ખેડૂતો સાથે મોરબી જિલ્લા પંચાયતમાં લોક અધિકાર મંચ દ્વારા ગત તારીખ 27 8 2024 ના પૂરમાં થયેલા નુકસાનના સર્વે કરાવવાની રજૂઆત કરવાની સાથે સાથે અવારનવાર વરસાદ એની મચ્છુ નદીના પાણીથી માળીયા મીયાણા પંથકના લોકોને ભારે હાલાકી નો ભોગ બનવાનો સમય આવે છે જેથી કાયમી પૂરગ્રસ્ત માળીયા મીયાણા વિસ્તારને કરવાની સાથે માંગણી કરી કરી છે નોંધનીય છે કે રણ અને દરિયાઈ વિસ્તાર માં માળિયા મીયાણા…

Read More

બહોળી સંખ્યામાં બહેનોએ કુંડમાં સ્નાન કરી,પુજા ,સરબત ફરાળ સાથે ભજન અને ભોજનનો રમઝટ બોલાવી વાંકાનેર સીટીન્યુઝવાંકાનેર: મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ નિમિત્તે ફરાળ સાથે ભજન અને ભોજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે આજે ઋષિ પાંચમ નિમિત્તે મોરબી તેમજ આજુ બાજુના ગામોની બહેનો માટે સ્નાન, પુજા, ફરાળ, અને સરબતનીવ્યવસ્થા કરવામાં આવી હતી.જેનો બહોળી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો.અને ભજન અને ભોજનની રમઝટ બોલાવી હતી.આ કાર્યક્રમમાં દિલીપભાઈ, મનસુખભાઇ, જેન્તીભાઇ, દેવકરણભાઇ, હેમાબેન, પ્રભાબેન, કાંતાબેન, રાજુભાઇ, વિનુભાઈ વગેરે સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે

Read More

વાંકાનેર સીટી ન્યુઝ વાકાનેર: સમગ્ર રાજ્ય સહિત સૌરાષ્ટ્ર ભરમાં ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો દ્વારા વિધ્ન હતા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે જે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત વાંકાનેરમાં ગણેશ ચતુર્થી ના દિવસે ઢોલ નગારા ડીજે ના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મા ઠેર ઠેર ગણેશ ગણેશમય બન્યું છે ગણપતિ મહોત્સવ માં લીન ભક્તો થયા છે પંડાલોમાં દરરોજ પૂજન અર્ચન આરતી મહાપ્રસાદ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે

Read More

મોરબીના ઉદ્યોગ નગરી જિલ્લામાં ટ્રાફિક સેન્સ નો અભાવ કાયમી રહ્યો હોય તેવા દ્રશ્યો ભાગ્ય જ મોરબીના કોઈ વિસ્તારમાં જોવા ન મળે તો સારું રવિવારની 8 સ્ટેમ્બર ના રોજ આશરે સાંજ 7:00 વાગ્યાની સમય દરમિયાન રવાપર ચોકડી અવનવી ચોકડી દલવાડી ઉમિયા સર્કલ વાવડી ચોકડી જેવા વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સાથે વાહનોની લાઇટોથી સમગ્ર વિસ્તાર જગમગી ઉઠ્યું હતું પ્રસંગિક ટ્રાફિક સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે કે ગુલાબના ફૂલ અર્પણ કરવામાં અધિકારીઓ નો સારો વ્યવહાર વાહન ચાલકો સાથે રહ્યો હોવા છતાં ટાર્ગેટ પુરા કરવામાં મંદી મોંઘવારી ના માહોલમાં નિર્દોષ વાંચવા લોકોને દંડ ફટકારી દેવામાં આવતો હોય છે જેમાં નાના મધ્યમ કરી વર્ગના વાહન ચાલકો…

Read More

“વરસાદ વિરામ કરશે તરત સર્વે કરી નુકસાની ભરપાઈ કરાશે તેવા નેતાઓને દાવા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની વાતો ની જેમ લોકો મહેસૂસ કરવા લાગ્યા” વાંકાનેર પંથકમાં અતિ ભારે વરસાદે નદી નાલા હોકડા ચેક ડેમો ને ભાંગીને ભૂકો કરી નાખ્યા હોય તેવી એક નહીં અનેક ફરિયાદો અખબાર ના સમાચાર બની ચૂકી છે ત્યારે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કામગીરીની સાથે વળતર ચૂકવવાની વાતો જાણે વિકાસ ની જેમ કાગળ પર સર્વે અને વળતર ચુકવણા થાય તેવું મોટાભાગના લોકો મહેસુસ કરી રહ્યા છે વાંકાનેર નજીક આવેલા રાતીદેવડી ગામ ખાતે રહેવાનું મકાન ભાંગીને ભૂકો થઈ ગયો છે જેની જાણકારી માહિતી સ્થાનિક સરપંચ પાસે હોવા છતાં તલાટી…

Read More