વાંકાનેર : શહેરમાં રાજકોટ રોષ પર બ્રહ્મ સોસાયટી ખાતે નિર્માણાધિન થઈ રહેલ બ્રાહ્મણોના આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાનના મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર નું આજ રોજ વિધિ વિધાન સાથે દાતાના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. વાંકાનેર પરશુરામ ધામ મુકામે પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત બ્રહ્મ સમાજના ભામાશા ડો.બી.કે.લહેરુ તેમના પત્ની ઉર્મિલા લહેરુ તથા નિશીથ લહેરુના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ભૂદેવ દ્વારા ભગવાન શ્રી પરશુરામ ધામ ખાતે પરશુરામ ભગવાનના સાનિધ્યમાં પ્રવેશદ્વારા ના દાતા ડૉ. લહેરુ પરિવાર દ્વારા પૂજન અર્ચન કરાવેલ અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે જે જગ્યાએ પ્રવેશદ્વારા બનાવવામાં આવનાર છે તે જગ્યા પર ભૂમિ પૂજન તથા ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.…
કવિ: aarif diwan
ભારતીય બંધારણ તે સુસંગત તમામ કાયદાઓ ની વિગતવાર માહિતી જ્ઞાન સ્વરૂપે ભંડાર પીરસવાનું વાંકાનેર સિટી ન્યુઝ દ્વારા એ કાયદા નિષ્ણાંત ના માધ્યમથી સોમવારે વાચકોને ભારતના પ્રવર્તમાન કાયદાઓની જોગવાઈઓ થી માહિતગાર કરવા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાયદા નિષ્ણાંત એડવોકેટ ફરીદ મદની એ પરાસરા ની કલમ એ વાંચો અને આપના અભિપ્રાયો કાયદા વિશે માહિતગાર થવા આપના મંતવ્ય મોકલો શકોછો .
વાંકાનેર ખાતે માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન વાંકાનેર દ્વારા તારીખ 11-10-2024 ના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દલાલ એસોસિએશન ના પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી અંતર્ગત મીટીંગ યોજાઇ હતી જેમાં પ્રમુખ તરીકે અલીભાઇ બાદીની માર્કેટયાર્ડ દલાલ એસોસિએશન વર્ણી કરવામાં આવી છે તેમજ ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ મેઘાણીની નિમણૂક કરવામાં આવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ના વેપારી દલાલ એસોસિએશનમાં હર્ષની લાગણી સાથે પ્રમુખ તથા ઉપપ્રમુખને શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવી છે
વાંકાનેર પંથકમાં અતિ ભારે વરસાદ અંતર્ગત વાંકાનેર પંથકના બ્રિજ પુલ મા પોલ પડ્યાની ઘટનાઓ અખબારોના સમાચાર બની રહ્યું છે અને તંત્રની દોડધામ વધી જતી જોવા મળી છે ત્યારે પંચાસર રાતી દેવળી ના પુલ ની પ્રથમ ઘટના બાદ વાંકાનેર ના સિંધાવદર અસોઈ નદી ના પુલમાં પોલ ની ઘટના બાદ ફરી વાંકાનેર શહેર ના નગરપાલિકા વિસ્તારમાં આવેલા શાહ બાવા ની દરગાહ પાસે નો પુલ ની પોલ પ્રકાશમાં આવી છે જેમાં જે વાંકાનેર પંથકના પુલ પરથી વાહનો અને રાહદારીઓની સતત અવર જવા રહી છે જેથી તંત્ર વાહકોને વધુ દોડધામ ફરજ ના ભાગે રહી છે જે વાંકાનેર પંથક ના પુલ ને વિકાસ પથ મજબૂત…
સમગ્ર રાજ્યમાં ભાજપનું ગઢ ગણાતું ગુજરાતમાં ભાજપ શાસનકાળમાં વિકાસની પુકારો સાથે દેખાવ કાર્યો અંતર્ગત સેલ્ફી સસ્તી પ્રસિધ્ધિ પ્રાપ્ત કરતા અધિકારીઓ નેતાઓ માટે ઘણી શરમજનક મતદાર પ્રજા માં બુદ્ધિજીવી વર્ગ ગણી રહ્યા છે જે પાયાની પ્રાથમિક સુવિધામાં નિષ્ક્રિય રહેલી નેતાગીરી સાથે નિષ્ફળ જિલ્લા કક્ષાના અધિકારીઓ કાગળ પર જ કાર્યવાહી કરતા હોય તેમ સ્થાનિક શહેર ગ્રામ્ય વિસ્તારમાં ની મુલાકાતથી વંચિત રહ્યા હોય તેના ભાગરૂપે સમસ્યાઓ અંગે ભાજપ શાસનકાળમાં વિરોધ પક્ષના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી “‘આપ”‘ ને પ્રજા લક્ષી પ્રશ્નો અંતર્ગત આવેદનપત્ર રાવ રજૂઆત દેખાવ પ્રદર્શન કરી શાસન પક્ષ ભાજપ ના નેતાઓની નિષ્ક્રિયતા સાથે તંત્રની નિષ્ફળતા આયોજનના અભાવે સમસ્યાઓ યથાવત રહી હોય…
“‘વાંકાનેર મેરુમિયાબાવા દરગાહના સજજાદાનશીન સૈયદ સાહીરએહમદ બાવા સાહેબ નું દાતાર ગૃપ દ્વારા ફુલહાર કરવામાં આવીયુ”‘ વાંકાનેર ખાતે અહીં આવેલા દાતા ટેકરી વિસ્તારમાં દાતાર પીરની દરગાહે હજરત રસીદ અલી સરકાર નો 40મો ઉર્સ મુબારક અંગ્રેજી તારીખ 09-10- 2024 ના રોજ બુધવારે સવારે 10:00 કલાકે કુરાન ખની બાદ વાંકાનેર મેરુમિયાબાવા દરગાહના સજજાદાનશીન સૈયદ સાહીરએહમદ બાવા સાહેબ નું દાતાર ગૃપ દ્વારા ફુલહાર કરવામાં આવીયુ તૈયાર બાદ આમ ન્યાઝ તકસીમ કરવામા આવેલ આ કાર્યક્રમની સફળ બનાવવા માટે દાતાર ઉર્સ કમિટી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી જેમા દાતારપીના ખાદીમ અબ્દુલ બાપુ ની આગેવાની થી દાતાર ગ્રુપ ના કામિલ શાહ બાનવા યાસીનભાઈ રાઠોડ અમુભાઈ કુરેશી નસીરભાઈ…
વાંકાનેર : તારીખ 3 10 2024 થી શરૂ થતાં માંના નવલા નોરતા આનંદ ઉત્સવ પૂર્વક નવરાત્રી મહોત્સવનું સમગ્ર રાજ્ય સહિત વાકાનેર પંથકમાં ખેલૈયા , આ ત્રિદિવસીય નવરાત્રી મહોત્સવ અંતર્ગત રાસ ની રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે પ્રાચીન અને અર્વાચીન પ્રણલી ના સમન્વય ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વાંકાનેર દિગ્વિજય નગર શ્રી શીતળા માતાજીના મંદિર ગ્રાઉન્ડમાં પેડક વિસ્તાર ખાતે છેલ્લા 16 વર્ષથી રાસોત્સવ મહોત્સવ માં રાજપૂત સમાજની બહેનો દીકરીઓ માટે તારીખ 8 9 10 2024 નવરાત્રી મહોત્સવમાં રાજપૂત સમાજની આન બાન શાન સાથે શ્રી વાંકાનેર યુવા રાજપૂત સમાજ દ્વારા આયોજિત 16 માં ત્રી દિવસીય રાસોત્સવ મહોત્સવ આયોજનના પ્રથમ દિવસે જ રાજપૂત સમાજની…
રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા તા. ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર – રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી/ એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ…
વાંકાનેર ખાતે ભાટિયા સોસાયટીમાં આવેલ નર્મદેશ્વર મિત્ર મંડળ ગરબીના આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવ અંતર્ગત પ્રથમ નોરતાથી શ્રદ્ધાની હદય પૂર્વક ભારતીય સાંસ્કૃતિક પ્રાચીન રાસના જુદા જુદા સ્ટેપ સાથે માની ભક્તિ ભાવે બેન દીકરીઓએ ગરબે રમી ભક્તિ ભાવમાં રંગાયા હતા આજના આધુનિક યુગમાં પણ ભક્તિની ભાવના પરંપરા અનુસાર રાખી આકર્ષણનું કેન્દ્ર બન્યા હોય ત્યારે આયોજકો દ્વારા દીકરીઓને પ્રોત્સાહિત કરવાના ભાગે વાંકાનેર ના પ્રાંત અધિકારી મામલતદાર અધિકારીઓ બાળકીઓને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કરવાના ભાગે ભક્તિભાવના માના નવલા નોરતા નવરાત્રી મહોત્સવ 2024 અંતર્ગત નિમિત્તે વાંકાનેરના ભાટિયા સોસાયટી વિસ્તારમાં નર્મદેશ્વર મિત્ર મંડળ ના આયોજકો એવા ટીનુભા જાડેજા પ્રદ્યુમન સિંહ જાડેજા યોગીરાજસિંહ જાડેજા જયદીપસિંહ જાડેજા લાલભા ચૌહાણ…
વાંકાનેર ના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરના દીકરાઓની કળા એ સમગ્ર વાંકાનેર પંથકમાં ચિંતાની લહેર ખેડૂત અને માલધારી સમાજમાં લાવી દીધી હોય તેમ ચોરે મચાવ્યો સોર તેવી ઘટના પ્રકાશમાં આવી છે વાંકાનેર સીટી પોલીસ મથક ની હદમાં આવેલા રસીદગઢ ગામે 31 ઘેટા બકરા પશુની ચોરી થયાની ઘટના માં હજુ ચોર પકડાયા નથી ત્યાં જ વાંકાનેર તાલુકા પોલીસ ની હદમાં આવેલા વાંકાનેર તાલુકાના જોધપર ગમે 8 પશુ ઘેટા બકરા ની ચોરીની અરજી અબ્દુલ હમીદ એ વાંકાનેર તાલુકા પોલીસમાં અરજી કરી છે તેમાં ચાર ઘેટા 4 બકરા તારીખ 6 10 2024 ના રોજ અરજી આપી છે તેમાં ચાર બકરા ની કિંમત આશરે ₹80,000 તેમજ…