કવિ: aarif diwan

રાજકોટના ખ્યાતનામ ડોક્ટર પ્રકાશ મોઢાની હોસ્પિટલ ગોકુલ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હવે મોરબી ખાતે સેવા આપવા આવશે. મોરબીમાં છેલ્લા 13 વર્ષથી સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે સતત લોકોને મદદરૂપ બનતા વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા મોરબી ખાતે ગોકુલ વીઝીટીંગ સેન્ટર નું શુભ શરૂઆત કરેલ છે. આ સેન્ટરમાં રાહત દરે રાજકોટ ગોકુલ હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો સેવા આપવા આવશે જેનું તારીખ ૧૩/૧૦/૨૦૨૪ને રવિવારના રોજ સરદાર બાગ સામે, ડોક્ટર પટેલ લેબોરેટરી ખાતે શુભારંભ કરવામાં આવ્યું. આ શુભારંભ પ્રસંગે મોરબી માળિયા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પારઘી, જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન શ્રીમતી સરોજબેન ડાંગરોચા, પરમ પૂજ્ય…

Read More

વાંકાનેર તાલુકાના સીંઘાવદર ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ના નવા બીલ્ડીંગનું ખાત મુર્હત કરવામાં આવેલ.આ પ્રસંગે યુસુફભાઇ શેરસીયા માજી જીલ્લા પંચાયત કારોબારી સમીતીના અઘ્યક્ષશ્રી માજી સરપંચ ઇસ્માઇલભાઇ પરાસરા સહકારી મંડળીના પ્રમુખશ્રી ગુલાબભાઇ પટેલ તથા અન્ય ગામ આગેવાનો તેમજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હાજર રહેલ.આ પ્રસંગે યુસુફભાઇ શેરસીયા માજી જીલ્લા પંચાયત કારોબારી સમીતીના અઘ્યક્ષશ્રી એ જણાવેલ કે અઘતન નવી ડીઝાઇન નું બીલ્ડીંગ બનતા સીંઘાવદર ગામની આજુબાજુના ૧૦-૧૨ ગામના લોકોને આરોગ્ય ની સેવાઓ લેવામાં સરળતા રહેશે. ટુક સમયમાં આ બીલ્ડીંગનું કામ શરુ કરવામાં આવેશે તેમ વઘુમાં જણાવ્યું હતું.

Read More

વાંકાનેર શહેરના મુખ્ય માર્ગોમાં પર ઠેર ઠેર ખાડા લાંબા સમયથી રહ્યા હોય ત્યાં વધુ રાહદારી અને વાહન ચાલક માટે ચિંતક વરસાદની માહોલમાં પુલમાં પોલ પડવાથી ભારે વાહનો શહેરમાં પ્રવેશ થતા ટ્રાફિક સમસ્યાઓ નો વધારો થયો હોય એવા સમયે અધુરામાં પુરુ માવઠા નો મિજાજ મેઘરાજાનું સવારી એ ખાડામાં પાણી ભરી દેતા મચ્છરોનો ઉપદ્રવ વધવાના સંકેતો મિક્સર ઋતુના કારણે ડોક્ટરોના જણાવ્યા અનુસાર સામાન્ય તાવ મેલેરીયા ચિકનગુનિયા જેવા રોગ નો વાયરસ ની ઇફેક્ટ હોવાથી રોગચાળો થવાના ભય લોકો અનુભવી રહ્યા છે ત્યારે સેવા સેતુ જેવા કાર્યક્રમો અંતર્ગત જિલ્લા કક્ષાના અધિકારીઓ નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી સેલ્ફી ફોટા સાથે અખબારોના સમાચાર માં પ્રજાલક્ષી પ્રજા…

Read More

સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાજ વીજ સાથે મેઘ સવારી નું આગમન દશેરાના દિવસે એકા એક હવામાનમાં પલટો આવ્યો હોવાથી સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે ગાજ વીજ સાથે મેઘ સવારે ખેતીના પાકોને નુકસાન સમા મિજાજ કમોસમી વરસાદનું પ્રગટ કર્યું હોવાથી સૌરાષ્ટ્રના ખેડૂતો ભયભીતચિંતક બન્યા છે ત્યારે વાંકાનેર પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાની માર ખેડૂત માટે ચિંતક બની છે વાંકાનેર પંથકના પ્રતાપગઢ સિંધાવદર અમરસર તીથવા કેરાળા લિંબાળા સહિતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ગત્કાલ તારીખ 13 10 2014 ના રોજ આશરે 7 વાગ્યાના સુમારે એકાએક હવામાનમાં પલટો આવ્યા બાદ ગાજ વીજ સાથે મેઘ સવારીનું આગમન થતાં ખેતી પાકોને નુકસાન થયું છે મોટાભાગના વાકાનેર પંથક…

Read More

એડવોકેટફરીદ મદની એ પરાસરા – અધિવક્તાની કલમે.કામદાર વળતર ધારો.ભાગ નંબર 1 ઉપરોક્ત તમામ ઉદાહરણો પરથી કહી શકાય કે, ચાલુ નોકરી દરમિયાન એટલે કે ચાલુ ફરજ દરમિયાન કામદાર અને માલિક તરીકેનો સંબંધ અસ્તિત્વમાં હોય તે વખતે કોઈ અકસ્માત જેવા કે, ખેતીના કામકાજ દરમિયાન મજુર પાસે દવા છટાવતી મજુરને દવાની અસર થઈ જવી, ખાણમાં કામ કરતી વખતે ખાણની ભેખડ ધસી પડતા અકસ્માત, ઈલેક્ટ્રીક શોક, ચાલુ નોકરી દરમિયાન વાહન અકસ્માત, ચાલુ નોકરી દરમિયાન પતરા રીપેરીંગ કરતી વખતે ઊંચાઈ પરથી નીચે જમીન પર પડી જવું, જેવા અનેક અકસ્માતો અવારનવાર આપણા આસપાસના વિસ્તારમાં બનતા હોય છે. વિશેષમાં કહીએ તો કોઈ મજદૂરનો એટલે કે કોઈ કામદારનું…

Read More

“‘ગ્રાહકોની જાગૃતિ અને સુરક્ષા માટે સરકાર વર્ષે ૨૦ કરોડનો ખર્ચ કરે છે”‘ “‘કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા”‘ “‘ગ્રાહકની સુરક્ષા માટે ગુજરાત રાજ્યમાં ૫૩ ગ્રાહક સુરક્ષા મંડળ કાર્યરત”‘ મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૩ વર્ષના તેમના શાસનકાળ દરમિયાન દેશની ખૂબ ચિંતા કરી છે, વણથંભી વિકાસયાત્રા લોકોને સમર્પિત કરી છે તે અન્વયે હાલ ગુજરાતમાં વિકાસ સપ્તાહ યોજાઈ રહ્યો છે. ગ્રાહક જાગૃતિ અને…

Read More

વાંકાનેર ખાતે દશેરા નિમિત્તે તારીખ 12-10-2024 ના રોજ 5:30 કલાકે રાજપુત સમાજ દ્વારા ગરાસીયા બોડીંગ ખાતેથી શોભા યાત્રા નું આયોજન કરાયું હતું જે શોભાયાત્રા જીનપરા ચોક ગ્રીન ચોક મેઈન બજાર માં બ્રેન્ડબાજા સાથે ઘોડા સવાર સમાજના યુવાનો સાથે દર વર્ષની જેમ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ બેન્ડબાજા સાથે ઘોડા સવાર સાથે વાહનોની લાંબી કટાર સાથે ફંડેશ્વર મંદિર ગ્રાઉન્ડ ખાતે પહોંચી જ્યાં શસ્ત્ર પૂજન વિધિ દર વર્ષની જેમ કરવામાં આવી હતી અને શસ્ત્ર પૂજન કર્યું હતું આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયનું આ ઉમંગ પર્વ મનુષ્યમાં રહેલા દુર્ગુણ આંતરિક શત્રુઓ તથા નકારાત્મક ઉર્જા પર વિજય પ્રાપ્ત કરવાનું પૂર્વ સમાજમાં સદભાવના સમર…

Read More

વાંકાનેર પંથકમાં જી.બી.ઇ. પી.જી.વી.સી.એલ. દ્વારા APCB ના સર્ટિફિકેટ વગર વીજ કનેક્શન માં આગ્રહ હોવાથી વાંકાનેર પંથકમાં મોટાભાગના મરઘા ઉછેર કેન્દ્ર ધારકોને હાલાકી અનુભવી પડી રહી હોય જેથી પ્રજા ચિંતક પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા અને માર્કેટિંગ યાર્ડ ચેરમેન શકીલ પીરઝાદા એ તંત્ર સમક્ષ વીજ જોડાણ કનેક્શન અંતર્ગ જીપીસીબી ના સર્ટીફીકેટ અંતર્ગત જી બી ઈ પીજીવીસીએલ તંત્ર ને રજૂઆત કરેલ હોય જે થી 5000થી ઓછી ક્ષમતા ધરાવતા મરઘા ઉછેર કેન્દ્રને gpcb સર્ટિફિકેટ વગર પણ જોડાણ આપવાની ખાતરી તંત્ર દ્વારા મળતા પીરજાદા ની પ્રજા ચિંતક રજૂઆત વાતને સફળતાપૂર્વક પ્રતિસાદ મળ્યો છે

Read More

અબ્દુલભાઈ કોઠી વાળા નું આયોજકોએ ફૂલહાર થી સ્વાગત કર્યું વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારો મા ખિદમત એ ખલ્ક ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ 2015 થી વાંકાનેર વિસ્તારમાં કાર્યરત છે જેમાં કોઈપણ પ્રકારની જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આ સેવા કાર્ય ની મહેક થી લોકો પરિચિત છે ત્યારે તાજેતરમાં જ વાંકાનેર તાલુકાના કોઠી ગામના અગ્રણી તકદીર પ્રોલ્ટ્રી ફાર્મ વાળા અબ્દુલભાઈ દ્વારા આખરી સફર નું વાહન 2011 ના મોડલ નુ વાહન આઇસર ખિદમતે ખલ્ક ગ્રુપ વાંકાનેર ને અર્પણ કરેલ તે બદલ સંચાલકો દ્વારા આવકાર સાથે કોઠી ગામના અબ્દુલભાઈ તકદીર પ્રોલ્ટ્રી ફાર્મ વાળા દાત્તાનું સન્માન ફુલહારથી કર્યું હતું જેમાં ખિદમતે ખલ્ક ગ્રુપ વાંકાનેર ના…

Read More

સુરેન્દ્રનગરના મુસ્લિમ ફકીર દિવાન ગ્રુપ 2016 થી સમૂહ લગ્ન મહોત્સવ કાર્યક્રમ કરી જરૂરત મંદ પરિવારમાં પરિવારિક સમૂહ લગ્ન જેવું આયોજન છેલ્લા આઠ વર્ષથી કરી રહ્યા છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંથકમાં તેમજ મોરબી જિલ્લા પંથકમાં સમૂહ લગ્ન મહોત્સવ અંતર્ગત કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે 29 12 2024 ને રવિવારના રોજ સમૂહ શાદી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેના ફોર્મ 1 10 2024 થી 5 11 2024 સુધીમાં મેળવી લેવા માટે આયોજકો નો સંપર્ક કરવા મોરબી વાંકાનેર રાજકોટ જામનગર ખાતે નામ નંબર સાથે જણાવ્યું છે આયોજક દ્વારા જણાવેલ વિગત એવી છે કે મુસ્લિમ દિવાન ફકીર યુવા ગ્રુપ ના મુખ્ય આયોજક…

Read More