કવિ: aarif diwan

વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર: હાલ હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો અંતર્ગત જિલ્લા પોલીસ વડા ની સૂચના અને નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શન થી પરિસ્થિતિને ધ્યાને રાખી કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે કોમી એકતા ભાઈ ચારા સાથે દર વર્ષની જેમ રાબેતા મુજબ તહેવારોનો આનંદ ઉત્સવ યોજાઈ અને બને કોમ વચ્ચે ની એકતા કાયમી જળવાઈ તેવા ઉદ્દેશ સાથે બંને સમાજના અગ્રણીઓ આગેવાનોએ ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના જુલુસ અંગે ટાઈમ ટેબલમાં ફેરફારો નક્કી કર્યા છે જેમાં તારીખ 16 9 2024 ને સોમવારના રોજ ગણેશ વિસર્જન અને ઇદે મિલાદ અંગે તારીખ 12 9 – 2024 ના રોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન…

Read More

વાંકાનેર તાલુકાના મુસ્લિમોની મસ્જિદો અને દરગાહ તીથવા ના સમસ્ત મોમીન મુસ્લિમ સમાજે instagram માં ધમકી ભર્યા વિડિયો અને દીકરીઓને અભદ્ર શબ્દ નો ઉપયોગ કરી વિડીયો વાયરલ કરનાર ઈમ્તિયાઝ ફકીર ને પોલીસે પકડી કાયદાનો પાઠ કરાવ્યો વાંકાનેર તાલુકા ના તીથવા ગામે રહેતા ફકીર ઈમ્તિયાઝ શાહ દિલાવરશા નામનો શખ્સ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી instagram માં સમાજને બદનામ કરી ધમકી ભર્યા વિડિયો વાયરલ કરી રહ્યો હોય જેના સામે સમગ્ર સુન્ની મુસ્લિમોની મસ્જિદો અને દરગાહ તિથવા મોમીન મુસ્લિમ સમાજ દ્વારા તારીખ 10 9 2024 ના રોજ પોલીસમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે સમાજને બદનામ કરી ધમકી ભર્યા…

Read More

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓ નિવારણ માટે નવી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શનથી વાંકાનેર સિટી પોલીસ ના પોલીસ ઈન્સ્પેક્ટર એચ વી ધેલા ની સુચન માર્ગદર્શન સાથે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન મા પ્રજાહિત ફરજ ની સાથે પરિસ્થિતિને ધ્યાન રાખી આજના આધુનિક યુગમાં ટ્રાફિક સેન્સ સાથે ટ્રાફિક હેલ્પલાઇન અને વેબ પોર્ટલ અંતર્ગત વાંકાનેર ની દોશી હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાંકાનેર સીટી પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.વી. કાનાણી અને સાથે પોલીસ સ્ટાફ સાથે સરકાર દ્વારા ટ્રાફિક અંતર્ગત ટ્રાફિક અકસ્માત ટ્રાફિક જામ સહિત વગેરે હેલ્પ…

Read More

વાંકાનેર પોલીસ પર દુંદાળા દેવ ની કૃપા થી પ્રજા રક્ષક પોલીસ ફરજ ની સાથે સાથે ભગવાનની ભક્તિ ભાવે આરતી માં જોડાવાનું અવસર જોગાનું જોગ કડક પેટ્રોલિંગ બંદોબસ્ત દરમિયાન બાપા ની કૃપાથી ગણેશ મહોત્સવ અંતર્ગત આરતી કાર્યક્રમમાં વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ ડી વી કાનાણીએ મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પીઆઇ એચ વી ધેલા ના આદેશ અનુસાર સતત ફરજ ના ભાગે વાંકાનેર સીટી પોલીસની હદમાં વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવ અંતર્ગત શેરીએ શેરીએ ગલીએ ગલીએ પેટ્રોલિંગ સાથે વિવિધ ગણેશ પંડાલ માં પેટ્રોલિંગ બંદોબસ્ત દરમિયાન ગણપતિ બાપા ની કૃપાથી આયોજકો દ્વારા ફુલહાર કરી…

Read More

ફૂટ પેટ્રોલિંગ કરતી પોલીસ મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના સાથે નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શનથી એચ વી ધેલા ની આગેવાની હેઠળ હિંદુ મુસ્લિમ સમાજના તહેવાર ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ અંતર્ગત અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસતંત્ર સતત એલર્ટ રહ્યું હોય તેના ભાગરૂપે વાંકાનેર સીટી પોલીસ ના પી. એસ.આઇ. ડી વી કાનાણી સહિત સમગ્ર પોલીસ પોલીસ કાફલા સાથે સીટી પોલીસની હદમાં આવેલા વિસ્તાર મિલ પ્લોટ વીસીપરા ધમાલ પર મિલ સોસાયટી રેલવે સ્ટેશન રોડ વગેરે વિસ્તારોમાં સીટી પોલીસ વાંકાનેર દ્વારા ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે ગણેશ ચોથ થી અને સમાજના 12 મી શરીફ ના પ્રથમ ચાંદ…

Read More

વાંકાનેર સીટી ન્યુઝ વાકાનેર :આજ રોજ ઓલ ડ્રાઈવર એકતા એસોસિયેશન મોરબી ના રાષ્ટ્રીય અધ્યક્ષ રણજીત સિંહ પોતાની ટીમ સાથે આમ આદમી પાર્ટી મા જોડાયા. આજ રોજ મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયે જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા ના માર્ગદર્શન હેઠળ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, પંકજ આદ્રોજા,દિવ્યેશ મગુનિયા તેમજ રમેશ સદાતીયા ની હાજરી મા આમ આદમી પાર્ટીની વિચારધારા થી પ્રેરિત થઈ ઓલ ડ્રાઈવર એકતા એસોસિયેશન મોરબી ના રાષ્ટ્રીય અધ્યક્ષ રણજીત સિંહ તેમજ પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી તેમજ ખૂબ મોટી સંખ્યા માં તેમના સભ્યો સાથે જોડાયા અને આવનારા સમય મા ચાર હજાર થી પણ વધુ ટ્રક ડ્રાઇવરો ને આમ આદમી પાર્ટી મા જોડવા માટે…

Read More

વાંકાનેર સિટી ન્યુઝ વાંકાનેર: તાજેતરમાં ગત ઓગસ્ટ 2024માં સમગ્ર ગુજરાત સહિત વાકાનેર પંથકમાં અતિ ભારે વરસાદ એ નદી નાલા હોકડા માર્ગોને પણ ધોવાણ કરી નાખ્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેડૂતોને કીમતી બિયારણ સાથે ચોમાસુ પાક મા નુકસાન થયું હોય જેના અનુસંધાને ખેડૂત ચિંતક કૃષિ સહાય અંગે તાલુકા પંચાયતના જિજ્ઞાસાબેન મેરે લેખિતમાં રજૂઆત કરી છે જે અંગેની જાણ મળતી વિગત એવી છે કે વાંકાનેર તાલુકામાં ઓગસ્ટ 2024 મા વરસેલા ભારે વરસાદથી તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પાકો અને વાવેતરમાં ભારે વરસાદના કારણે નુકસાન થયું હોય જેથી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેર ભગવાનજીભાઈ મેર અને દામજીભાઈ ધોરીયા…

Read More

ટંકારા શહેરી વિસ્તારમાં જ્યાં શ્રી ગણેશ ભગવાનનાં પંડાલ તેમજ સ્થાપના કરવામાં આવી હોય તેના વિર્સજન માટે નગરપાલિકા દ્વારા મોટા શિતળા માતાની ધાર, કોઠારીયા રોડ પર કરવામાં આવી છે. આ જગ્યાએ ટંકારા શહેરનાં તમામ ગણેશજીની પ્રતિમાનું વિર્સજન કરવાનું રહેશે. જેમાં દરેક પંડાલ/આયોજકો એ વિર્સજન અંગેની જાણકારી નગરપાલિકાને લેખિતમાં કરવાની રહેશે તેમજ વિર્સજનના દિવસે પૂજા અર્ચના કરી મૂર્તિ નગરપાલિકા કચેરી ખાતે રાખવાની રહેશે. ત્યાંથી નગરપાલિકાનાં વાહનમાં વિર્સજન માટે લઈ જવામાં આવશે જેમા ચાર જ વ્યકિતઓને વિર્સજન માટે લઈ જવામાં આવશે જેની સમગ્ર વિગતો અરજી સાથે આપવાની રહેશે. આ જાહેરનામાંના ભંગ કરવા બદલ પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની જાણ શહેરીજનોએ…

Read More

વાંકાનેર શહેરી વિસ્તારમાં જ્યાં શ્રી ગણેશ ભગવાનનાં પંડાલ તેમજ સ્થાપના કરવામાં આવી હોય તેના વિર્સજન માટે નગરપાલિકા દ્વારા મોટા જડેશ્વર પાછળ મેળાના ગ્રાઉન્ડ પાસે આવેલ નવોદય વિદ્યાલયની પાસે નકકી કરવામાં આવી છે. આ જગ્યાએ વાંકાનેર શહેરનાં તમામ ગણેશજીની પ્રતિમાનુ વિર્સજન કરવાનું રહેશે. જેમાં દરેક પંડાલ/આયોજકો એ વિર્સજન અંગેની જાણકારી નગરપાલિકાને લેખિતમાં કરવાની રહેશે તેમજ વિર્સજનના દિવસે પૂજા અર્ચના કરી મૂર્તિ વાંકાનેરમાં નાગા બાવાની જગ્યા સામે ભરાતા મેળાના ગ્રાઉન્ડમાં રાખવાની રહેશે. ત્યાંથી નગરપાલિકાનાં વાહનમાં વિર્સજન માટે લઈ જવામાં આવશે જેમા ચાર જ વ્યકિતઓને વિર્સજન માટે લઈ જવામાં આવશે જેની સમગ્ર વિગતો અરજી સાથે આપવાની રહેશે. આ જાહેરનામાંના ભંગ કરવા બદલ પોલીસ…

Read More

કર્મચારી યુનિયન અને સરકારની બેઠકમાં સમાધાન ના થયું!!! વાંકાનેર સીટી ન્યુઝ વાકાનેર: ગુજરાતમાં વિવિધ મુદ્દાઓને લઈને શાસન પક્ષ સામે વિરોધ પક્ષ દેખાવ પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે હવે પડતર પ્રશ્નો અંગે કર્મચારીઓ પણ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પેન ડાઉન 17 મી એ કરી પડતર પ્રશ્નોનો અંગે કર્મચારીઓ મંડળોના અગ્રણીઓ સરકારની સામે પડતર મુદ્દા અંગે 2022 માં થયેલા સમાધાનની વિગતો તેમજ આવેદનપત્રોમાં રજૂ કરાયેલા ખાતાકીય પરીક્ષા અને પગાર પંચના બાકી લાભ સહિત કુલ 10 જેટલા પડતર મુદ્દા સરકાર સમક્ષ અગ્રણીઓ દ્વારા રજૂ કરવા કરાયા હતા સત્તા દ્વારા તેનું ઝડપી નિરાકરણ આવશે તેવી હૈયા ધારણ આપવામાં આવી હતી જોકે સરકારે…

Read More