મોરબી સોઓરડી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિર ખાતે છેલ્લા 49 વષૅ થી દર વષૅ રામદેવપીર મંદિર થી શોભાયાત્રા વરઘોડો સોઓરડી વિસ્તારમાં પોટરી શાળા અને વિસ્તારમાં ફરી મંદિર ખાતે આવેછે ત્યારે વષૉથી સમરસતા ના પ્રતિક રામદેવપીર મહારાજ શ્રી મંદિર ના સંચાલક અને સમાજ ના આગેવાનો નગરજનો અને વોર્ડ નં 4 ના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા પુવૅ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા ભરતભાઈ જોષી આ આ તમામ આગેવાનો દ્વારા છેલ્લા 45 વષૅ થી અવીરત સેવાઓ આપી સતત હાજરી આપેછે દર વષૅ મંદિર ના સંચાલક અને સમાજ ના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવેછે
કવિ: aarif diwan
વાંકાનેર નગરપાલિકા દ્વારા જડેશ્વર મંદિર ની પાસે મેળાના મેદાનની પાછળના ભાગમાં વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવેલ છે જે અન્ય તારીખ 11 9 2024 ના રોજ સવારે સાત થી આઠ સુધીમાં ગણપતિદાદાની એસી કરતા વધુ નાની મોટી મૂર્તિ વિસર્જન નગરપાલિકા ટીમ અને પોલીસ ટીમ દ્વારા કરવામાં આવે ત્યારબાદ 13 9 2024 ના રોજ બપોરે 12 થી 8 સાંજ સુધી 40 કરતા વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવેલ છે વાંકાનેર શહેર અને તાલુકાના ધર્મ પ્રેમી જનતા પણ વિસર્જનની કામગીરીમાં સહકાર આપીને તંત્ર દ્વારા નક્કી કરેલ સ્થળ જ આવીને વહીવટ તંત્રની પહેલને વખાણ છે અને સહકાર આપે છે આગામી 15 9 2024 અને 17…
વાંકાનેર તાલુકાના રાણેક પર ગામ ખાતે તારીખ 14 9 2024 ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે દૂધ ઉત્પાદન સંઘ ની નવી બિલ્ડીંગ નું ઉદ્ઘાટન સમારોહ અંતર્ગત મહેમાનો અને ગ્રાહક ભગવાનનું સન્માન સાથે નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉદ્ઘાટન આર ડી સી બેંકના ડિરેક્ટર મહંમદ જાવેદ પીરઝાદા પૂર્વ ધારાસભ્ય ના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાદ સન્માન સમારોહ અંતર્ગત પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા નું સાલ ઓઢાડી ફૂલહાર થી સન્માન કરવામાં આવ્યું હતું જે સન્માન શ્રી રાણેકપર દૂધ ઉત્પાદન મંડળીના પ્રમુખ અને સરપંચ હુસેનભાઇ શેરસીયા એ કર્યું હતું તેમજ રાજકોટ જિલ્લા દૂધ સંઘ ડિરેક્ટર અબ્દુલભાઈ નું સન્માન કરવામાં આવ્યું હતું…
વાંકાનેર તાલુકાના રાણેક પર ગામ ખાતે તારીખ 14 9 2024 ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે દૂધ ઉત્પાદન સંઘ ની નવી બિલ્ડીંગ નું ઉદ્ઘાટન સમારોહ અંતર્ગત મહેમાનો અને ગ્રાહક ભગવાનનું સ્વરૂપ નું સન્માન સાથે નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉદ્ઘાટન આર ડી સી બેંકના ડિરેક્ટર મહંમદ જાવેદ પીરઝાદા પૂર્વ ધારાસભ્ય ના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાદ સન્માન સમારોહ અંતર્ગત પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા નું સાલ ઓઢાડી ફૂલહાર થી સન્માન કરવામાં આવ્યું હતું જે સન્માન શ્રી રાણેકપર દૂધ ઉત્પાદન મંડળીના પ્રમુખ અને સરપંચ હુસેનભાઇ શેરસીયા એ કર્યું હતું તેમજ રાજકોટ જિલ્લા દૂધ સંઘ ડિરેક્ટર અબ્દુલભાઈ નું સન્માન કરવામાં…
સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી અનુસંધાને આવેલા અતિભારે વરસાદે મોટાભાગના રોડ રસ્તા સહિત નદી નાલા હોકળા ચેક ડેમો ને નુકસાન કર્યાની સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ વાંકાનેર મા વાંકાનેર મોરબી હાઇવે પર નર્સરી નજીક ના સામેના વિસ્તારમાં સર્વિસ રોડ જ્યાંથી રેલવે સ્ટેશન સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારો એવા કે ભોજપરા હસનપર થાન જાલી જેતપરડા ધમાલ પર વગેરે વિસ્તારોમાં થી ગ્રામ્ય વિસ્તાર અને સ્થાનિક વાંકાનેર પંથકના લોકોની અવરજવર રહી છે એવા કચ્છ અમદાવાદ નેશનલ હાઈવે પર વાંકાનેર માં મેઘરાજાની મહેર વરસીને પાણી પાણી કરી દીધું હોય એ પાણી હજુ તંત્રની નજરે ચડ્યું ના હોય તેમ મુખ્ય…
વાંકાનેર ખાતે અહીં આવેલા મિલ પ્લોટ વિસ્તારમાં મચ્છી પીઠ માં મત્સ્યઉદ્યોગ કમિશ્નર ,ગાંધીનગર અને જિલ્લા મત્સ્યઉદ્યોગ મોરબી તરફ થી તારીખ 14 9 2024 ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેરમાં મચ્છી પીઠ ખાતે માછીમાર ભાઈઓ માટે સરકારી યોજના ઓ ની માહિતી આપતો શેરી નાટક નો જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં જવનિકા આર્ટ ફાઉન્ડેશન, ગાંધીનગર ના ટિમ ના કલાકારો ઘ્વારા આ નાટક કરવામાં આવ્યું આવેલ તમામ કલાકારો ગુજરાતી મીડિયા ના જાણીતા કલાકારો હતા જેમાં રાજવી વાલા,મલ્હાર દવે,સંજય પંડયા, કલ્પેશ ભટ્ટ, નરેશ પટેલ અને નિલેશ મિસ્ત્રી એ ખૂબ સુંદર અભિનય દ્વારા નાટક જોવા આવે સહુ ગ્રામજનો ને હસતા હસાવતા મનોરંજન સાથે મત્સ્ય ઉદ્યોગ ની…
વાંકાનેર સીટીન્યુઝ વાંકાનેર :આજના આધુનિક યુગમાં એન્ડ્રોઇડ મોબાઇલનો સદ ઉપયોગ કરતા મોટાભાગના લોકો આંગળીના ટેરવે વિશ્વભરની માહિતી મેળવી રહ્યા છે ત્યારે મોબાઈલનો દુરુપયોગ કરનારા પણ આંગળીના ટેરવે ગુન્હોને અંજામ આપી પોલીસ ચોપડે ગુનેગાર તરીકે ચિત્રાતા હોય છે ત્યારે આવા મોબાઈલ દુરુપયોગ કરી instagram માં વિડીયો મેસેજ શેર કરનાર ગુનાહો કરનારા માટે પોલીસ નવા કાયદા ની કલમ અંતર્ગત કડક કાયદાનો પાઠ પઢાવી આંગળીના ટેરવે નાનું મોટું ક્રાઈમ ગુન્હો કરતા અટકે તેવા પ્રયાસો ના ભાગે વાંકાનેર તાલુકા પોલીસ એ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વાંકાનેર તાલુકાના તિથવા ગામે આરોપી ફકીર ઈમ્તિયાઝ દિલાવર શાહમદાર અને તેમની પત્ની નજમા ઈમ્તિયાઝ શાહમદાર ને ટૂંકા સમયગાળામાં જ…
વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર:ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે પોષણ માસ સપ્ટેમ્બર 2024 અંતર્ગત વાંકાનેર ઘટક -૧ ના સિંધાવદર સેજામાં આવેલ ૨૬ આંગણવાડી માંથી સંયુક્ત રીતે વાનગી સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં કુલ ૫૭ સ્પર્ધાકોએ ભાગ લીધેલ હ્તો.આ કાર્યક્રમ સ્પર્ધામાં સીડીપીઓ વાંકાનેર-૧, મુખ્ય સેવિકા,એન.એન.એમ.કોર્ડીનેટરએ હાજર રહેલ સ્પર્ધકોમાં ભાગ લીધેલ સ્પર્ધકોને પૈકી પ્રથમ ,બીજા,ત્રીજા નંબર આવેલ સ્પર્ધાકોને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.તમામ ઉપસ્થિત સ્પર્ધકોને, લાભાર્થી વાલીઓ અનેક ગ્રામજનોને સગર્ભા , ઘાત્રી , કિશોરીઓ અને બાળકોના પોષણ પરિણામોને સુધારવાના પ્રયાસો વિશે માર્ગદર્શન આપેલ આ ઉપરાંત સ્પર્ધકોમાં વધુ ઉત્સાહ…
મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા ના માર્ગદર્શન હેઠળ અને મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા ની અધ્યક્ષતા માં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેર તાલુકાને મજબુત કરવા માટે કાર્યકરો તથા હોદ્દેદારો સાથે ખાટલા બેઠક કરી હતી.જેમાં મોરબી જીલ્લા ટીમમાં જિલ્લા ઉપપ્રમુખ અર્જુનસિંહ વાળા, યુવા પ્રમુખ દિવ્યેશ મગુનીયા, રમેશ સદાતીયા તથા જેનીથ ચડાસણીયા તથા વાંકાનેર ટીમ માંથી વાંકાનેર તાલુકા પ્રમુખ અહમદભાઈ હસનભાઈ હાજી સાહેબ, વાંકાનેર શહેર પ્રમુખ તોફીકભાઈ અમરેલીયા , તાલુકા મહામંત્રી ઉસ્માન ગનીભાઈ તથા વાંકાનેર તાલુકા ના મોટીસંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા. આ સંમેલનમાં વાંકાનેર તાલુકા અને શહેરની ટીમ મજબુત બનાવવી અને આવનારી નગરપાલિકાની…
વાંકાનેર સીટી પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” ના ઉપયોગથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂપીયા ૧૬૫૦૦/- ની કીંમતનો ખોવાયેલ મોબાઇલ શોધી કાઢી અરજદારને પરત આપી પોલીસ પ્રજાનો મિત્રનું સુત્ર સાર્થક કરતી વાંકાનેર સીટી પોલીસ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક, રાહુલ ત્રિપાઠી એ પ્રજા કલ્યાણ તથા પ્રજાઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા ,વાંકાનેર વિભાગ,વાંકાનેરનાઓએ સીધ્ધા માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સપેકટર એચ.વી.ઘેલા તથાપોલીસ કર્મચારીઓએ “ CEIR ” એપ્લીકેશનનો ઉપયયોગ કરી આમ જનતાના ખો વાયેલ મોબાઇલનીજરૂરી વિગત મેળવી એપ્લીકેશનમાં અપડેટ કરી અને આ એપ્લીકેશનનુ રોજે રોજે અપડેટ મેળવી વાંકાનેરસીટી પોલીસ સ્ટેશનમાંથી લોકોના ખોવાયેલ કુલ-૦૧ મોબાઇલ…