પ્રજાએ ત્રાહીમામ થઈ ગરનાળુ સ્વચ્છ કરવા અને પાકુ બનાવવા લોકો એ રોષ વ્યક્ત કરતા માર્ગ મકાન વિભાગે કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી નાળુ ધીમે ધીમે કાયમ બંધ કરી દેવા લોખંડના પાઈપ જમીન મા ખોંસી રીપેરીંગ કરી દીધાનુ નાટક કરી કાયમ બંધ કરવા ત્રાગડો રચ્યો. ટંકારા મધ્યે થી પસાર થતા રાજકોટ મોરબી હાઈવે પર ટંંકારા ખાતે નિર્માણ કરાયેલ ઓવરબ્રિજ નીચે નગરના લોકોની અવરજવર માટે ગરક નાલુ બનાવવામા આવેલ છે. પરંતુ તંત્ર અને હાઈવે કોન્ટ્રાકટર ની ખોરા ટોપરા જેવી દાનત થી ગરકનાળાનુ તળીયુ કાચુ રખાયુ હોવાથી શ્રાવણમા પડેલા વરસાદથી કાદવ કિચડ અને ઢોર વાડો બની જતા રોગચાળો વકરવાની સ્થાનિકે ફરીયાદો ઉઠતા નકર કામગીરી…
કવિ: aarif diwan
જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તથા પોલિસ અધીક્ષક એ લીલી ઝંડી બતાવી એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું મોરબી જિલ્લામાં હાલ ૧૨ એમ્બ્યુલન્સ (૧૦૮) અને ૮ ખિલખિલાટ વાન કાર્યરત ગુજરાત સરકાર દ્વારા મોરબી જિલ્લામાં ત્રણ નવી એમ્બ્યુલન્સ(૧૦૮) ફાળવવામાં આવી છે. જે એમ્બ્યુલન્સ મોરબી જિલ્લામાં આવી પહોંચતા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સહિતના ઉચ્ચ અધિકારી ઓએ વધામણા કરી આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય સવલતને વધુ મજબૂત અને સુલભ બનાવવા માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર સંવેદનશીલ બની ગુજરાતના દરેક વ્યક્તિનું…
દેશમાં દરેક નાગરિકને જાણવાનો અધિકાર છે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ મુજબ માહિતી માગીને તે જાણી શકાય છે અને જ્યાર થી આ કાયદો અમલમાં આવ્યો છે ત્યાર થી જાગૃત નાગરિકો તે કાયદાનો સદુપયોગ કરીને ભ્રષ્ટાચારીઓ ની પોલ ખોલી છે. ત્યારથી માહિતી માગતા આરટીઆઇ કાર્યકરો ભ્રષ્ટાચાર આચરતા તંત્રને આંખના કણાની જેમ ખૂંચે છે . અને હવે વિસ્તૃત માહિતી છે તેથી રૂબરૂ આવીને રેકર્ડ જોઈને જે માહિતી જોઈ તે લઈ લેજો તેવું જણાવીને અરજદાર ને રૂબરૂ બોલાવીને ધમકાવવામાં આવે છે, ધમકીઓ આપે છે, મારકૂટ કરવામાં આવે છે, તેવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં તાજેતરમાં જ સુરત જિલ્લાનાં તાતાથૈયા ગામે તલાટી કમ મંત્રીએ આરટીઆઇ…
નવરાત્રીના પ્રથમ નોરતેથી વરસાદની આગાહી અંતર્ગત આયોજકો અને નવરાત્રી મહોત્સવના ખેલૈયાઓ મા મનોમંથન નારાજગી મહેસુસ કર્યા બાદ શ્રદ્ધાના પ્રતીકમાં ના નવલા નોરતા નિમિત્તે માની જેવી ઈચ્છા અનુભવતા નવરાત્રી 2024 મહોત્સવ ના ત્રીજી ઓક્ટોબર થી પ્રારંભ થઈ રહ્યો હોય જેથી ખેલૈયાઓમાં ઉત્સાહ ઉમંગ મન મૂકી ગરબે રમવાની ઈચ્છા માં શંકા કુશંકા એ ક્યાંક ને ક્યાંક વરસાદ પડશે એનો ડર સતાવતો હોય પરંતુ હવામાન વિભાગે ખેલૈયાઓની ચિંતા દૂર થાય તેવી આગાહી કરી છે જેમાં હવામાન વિભાગ આગાહી અંતર્ગત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે એમાં પણ ખાસ કરીને નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં હળવો છુટો છવાયો વરસાદ વરસી શકે…
હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો ગરબી સંચાલક આયોજકો ની મોટી સંખ્યામાં હાજર રહ્યા વાંકાનેર સીટી પોલીસ મથકના ગ્રાઉન્ડમાં પીઆઇ એચ વી ઘેલા ની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના સાથે નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શનથી તહેવારો અંતર્ગત શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી હતી 2 ઓક્ટોબર ગાંધી જન્મ જયંતી નિમિત્તે સાંજે 5:00 કલાકે વિવિધ ગરબીના આયોજકો અને હિન્દુ મુસ્લિમ સમાજને અગ્રણીઓની મોટી ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી તેમાં સરકારની ગાઈડલાઈન મુજબ પાલન કરવાનું અને શાંતિ ભાઈચારા એકતાથી તહેવારો નો ઉત્સવ દર વર્ષની જેમ યોજાય તેવી માના નવલા નોરતા નિમિત્તે કાર્ય કરવા ની સાથે સીસીટીવી કેમેરા મોબાઈલ નો દુરુપયોગ ના કરવો અને…
સમગ્ર ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમના ભાગરૂપે 15 સપ્ટેમ્બર 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત કાર્યક્રમો સરકારી બાબુઓ અને નેતાઓ હાથમાં જાડુ લઈ દેખાવ કાર્ય સાથે સેલ્ફી લેતા સમાચાર બની રહ્યા છે ત્યારે વાંકાનેર માં ઠેર ઠેર ગંદકી કચરાના ગંજ ગંદા પાણીની ગટર ચોકપ થતા મખી મચ્છરો જેવી જીવાતો થી માનવ પ્રજા ને રોગચાળાનો ભય જજુમી રહ્યું છે ત્યારે રોડ રસ્તા પર ખાડા ખાડા થી ઉગતી ધૂળોની ડમરી લોકોના આરોગ્ય માટે જોખમી બની છે છતાં તંત્ર કાગળ ઉપર અને સેલ્ફી સાથે સસ્તી પ્રસિધ્ધિ પ્રાપ્ત કરતા હોય તેમ સમસ્યા સ્વરૂપે તસવીરો સાથે વાંકાનેર ના રેલવે સ્ટેશન નજીક આવેલ મિલ સોસાયટી…
વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના દીઘલીયા ગામ ની રેલ્વે ફાટક થી લુણસરીયાતજતડાનલનંઆલપલનપન૬૯૧/૮/૧૦ પાસે તા.વાંકાનેર જી.મોરબીથી આજરોજ તા-૦૨/૧૦/૨૦૨૪ ના કલાક-૦૮/૩૦વાગ્યા પહેલા કોઇપણ સમયે એક અજાણ્યા પુરૂષ ઉ.વ.આશરે ૩૦ થી ૩૫ વર્ષ વાળાની લાશમળી આવેલ હોય જે લાશ શરીરે મજબુત બાંધો વાને ઘઉ વર્ણ ચહેરો ગોળ શરીરે કોલર વાળુહાફ બાયવાળુ કાળા જાંબલી કલરના પટ્ટા વાળુ ટી-શર્ટ તથા મેલુ સફેદ કલરનુ નાઇટ પેન્ટપહેરેલ છે. જે લાશની ઓળખ થઇ શકેલ ન હોય જેથી સદરહું લાશ હાલે વાંકાનેર સરકારીહોસ્પીટલ ખાતે રખાવેલ હોય કોઇ વાલી વારસ મળી આવ્યેથીત.ક.અ-એલ.એ.ભરગાપો.સબ.ઇન્સ વાંકાનેર તાલુકા પો.સ્ટે. મો.નં-૭૬૨૧૯૫૮૧૫૬ નો સંપર્ક કરવા વિનંતી છે.
વાંકાનેર તાલુકામાં લુણસરિયા ગામ દરરોજ ગાંધી વિચારધારા અંતર્ગત પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે જયુભા લુણસરિયા ગામને ચોખ્ખું ચણાક રાખવા તલાટી મંત્રી અને ગ્રામ પંચાયત ની બોડીના ચૂંટાયેલા સભ્યો સાથે ગ્રામજનોની સફાઈ સ્વચ્છતા અંતર્ગત ભૂતકાળમાં પણ સ્થાન પ્રાપ્ત કરી એવોર્ડ સન્માન મેળવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ના પ્રજા ચિંતન વિચાર સૂત્રને સાર્થક કરવા માં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હોય તેમ અવારનવાર લુણસરિયા ગામ સફાઈ કામગીરી થી સ્વચ્છતા અભિયાનમાં જાણે કાયમ માટે ગાંધી જન્મ જયંતી ની ઉજવણી કરતા હોય તેવું શુદ્ધ વાતાવરણ ગ્રામ્ય વિસ્તારમાં કરી ચોખ્ખું ચણાક લુણસરિયા ગામ ને ગાંધી જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા નું ફરી એક વખત પ્રમાણપત્ર મળ્યું નોંધનીય…
વાચકો પાસે રહેલા જુના પુસ્તકો જમા કરાવી શકશો નવા પુસ્તક મેળવી મેળવી શકશે… વાંકાનેર પુલ દરવાજા સ્ટેચ્યુ પાસે દર મહિનાના પ્રથમ રવિવારે વાંચકો માટે પુસ્તક પરબ 2018 થી શરૂ થયા બાદ 2024 સુધી દિન પ્રતિદિન આધુનિક યુગમાં મોબાઈલના સમયમાં પુસ્તક વાચકો નો ક્રેઝ રહ્યો હોય જે શિક્ષકોની સેવા અંતર્ગત વાચકો રાષ્ટ્રીય સાંસ્કૃતિક ભારતીય ઐતિહાસિક પુસ્તકો ભૂતકાળ અને વર્તમાન સમયને યુવા વર્ગ સાથે નવી પેઢી વાંચન ક્રિયાથી વ્યસ્ત બને જ્ઞાનતંતુઓ પ્રાપ્ત કરી બેસ્ટ રહે એવા વાંકાનેર મા પુસ્તક પરબ વાચકોની દુનિયામાં પુસ્તક વાચક વર્ગમાં રહ્યું હોય તેના પરિણામે નવરાત્રી પુસ્તક પરબ ની વાચકો માટે ની સેવા યથાવત રહી છે તેમ પુસ્તક…
વાંકાનેર શહેર પોલીસની હદમાં તારીખ 1 10 2024 ની મોડી રાત્રે આશરે 11:00 વાગ્યાના સમયે જીનપરા ચોકમાં હોમગાર્ડ જવાન ને થેલી મળી આવી હતી જે થેલી તત્કાલ સીટી પોલીસમાં જમા કરાવી હોય તે થેલીમાં ખરાઈ કરી મૂળ માલિક ની શોધ ખોળ શરૂ કરી હતી ત્યારે નવાપરાથી રાજા વડલા તરફ જતા પરેશભાઈ કિશોરભાઈ કોળી ઉંમર વર્ષ 19 વાંકાનેર ના નવાપરામાંથી રાજા વડલા મોટરસાયકલ લઈને જતા હોય તે સમયે સાઈડમાં ટિંગાળેલ થેલી નું નકુચો તૂટી જતા થેલી પડી ગયેલ હોય જે થેલી હોમગાર્ડ જવાન સેટાણીયા સંતોષ ધીરુભાઈ તેમજ સેટાણીયા શામજી ધીરુભાઈ ને જીનપરા ચોકમાંથી થેલી મળેલ હતી રાત્રે 11:00 વાગ્યાના સુમારે આ…