
વાંકાનેર માં સરકાર શ્રી ના અભિયાન ” શુભ યાત્રા સ્વચ્છ યાત્રા ” અંતર્ગત રાજકોટ વિભાગ ના વાંકાનેર એસ. ટી ડેપો ખાતે રાખવામાં આવેલ રક્ત દાન (બ્લડ ડોનેશન ) કેમ્પ માં રાજકોટ વિભાગ કર્મચારી મંડળ ના પ્રમુખશ્રી જયુભા. ડી. જાડેજા ના માર્ગદર્શન સાથે અને નાથાણી વોલન્ટરી બ્લડ બેન્ક ના સહયોગ આયોજીત ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુબ બહોળી સંખ્યા માં કર્મચારીઓ હાજર રહી ૫૧ બોટલ બ્લડ આપવામાં આવ્યું હતું જેમાં સફાઈ કામદાર થી લઈ, એપ્રેન્ટિસ, કંડક્ટર ભાઈઓ અને બહેનો,ડ્રાઈવર, એ. ડી. એમ સ્ટાફ, વર્કશોપ સ્ટાફ સાથે હાજર રહી રક્ત દાન કરવામાં આવ્યું હતું.

