
વાંકાનેરના રામકૃષ્ણ નગર, નવાપરામાં રહેતા જીવણભાઈ ગાડાવાળા (રેકડા વાળા ) તરીકે ઓળખાતા એવા જીવણભાઈ ખીમાભાઇ જાંબુકીયાનું તારીખ 26/10/2023 ને ગુરૂવાર ના રોજ અવસાન થયેલ છે.પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.સદ્ગતનું બેસણું : તા. 2/11/2023, ગુરૂવારના રોજ સવારે 9:30 થી 12:00 સુધી અમારા નિવાસ સ્થાને રાખેલ છે.લી.જીતુભાઈ જીવણભાઈ 9712352542શૈલેષભાઈ જીવણભાઈ 9879898074