
વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આવતી કાલે એટલે કે ૨૪ સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી જામનગર જતી વંદે ભારત ટ્રેનની ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા આપવામાં આવનાર છે. ત્યારે તેનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે આ ટ્રેન વાંકાનેર જંક્શન પર પણ આવવાની છે. ત્યારે વાંકાનેર ના રાજવી અને સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા એ મોરબી ની જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
