વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ અરમાન વિટ્રીફાઇડ કારખાનમાં કામ કરતા ઉદયભાન રામકેવલ યાદવ ઉ.30 નામના વૃદ્ધને કામ કરતી વેળાએ વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


