વાંકાનેર : વાંકાનેર તાલૂકા નાસરતાનપર રોડ ઉપર આવેલી ઓઆરબી સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ લીમડી તાલુકાના દેવપરા ગામના સોનાબેન ભગીરથભાઈ સોલંકી નામના પરિણીતા ઉંચાઈ ઉપરથી પડી ગયા બાદ પ્રથમ મોરબી બાદ અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
બુધવાર, મે 7
Latest News
- ધોરાજી નગરપાલિકાના મહિલા પ્રમુખ સોનલ બારોટે આપ્યું રાજીનામું
- મોરબી માસુમ ત્રણ વર્ષની મન્નત લીંગરીયા એ પ્રથમ રોજુ રાખી ખુદાની બંદગી કરી
- બ્રેકિંગ અમદાવાદ : કેડિલા કંપનીમાં કામ કરતાં ત્રણ કર્મચારી અચાનક ઢળી પડયા, એકનું મોત
- પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
- યુપીમાં ભાજપ મુસ્લિમોને આપશે ‘સૌગત-એ-મોદી’, ઈદ પર 32 લાખ લોકો સુધી પહોંચવાની યોજના
- અમદાવાદમાં ગંભીર ગુના સાથે સંકળાયેલી 10 જેટલી ગેંગ સક્રિય, DGના આદેશ બાદ યાદી તૈયાર
- રાજકોટમાં વડાળી ગામે યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
- વાંકાનેર નગરપાલિકાના સાત વોર્ડની ફેરરચના કરી નવ વોર્ડ બનાવો, 26 વિસ્તારોને નગરપાલિકામાં સમાવિષ્ઠ કરવા માંગ
- વાંકાનેર ના હસનપર ગામ પંચાયત દ્વારા સર્વે ગ્રામજનો સમક્ષ સ્વચ્છતા જાળવવા ની સાથે સમયસર વેરા ભરીને રળિયામણું ગામ કરવા અપીલ
- મોહબ્બત ખપે હઝરત ગાભા બાપુ મસ્તાન નો ઉર્શ મુબારક (ગઢડા) સ્વામીના માં કોમી એકતાના પ્રત્યેક યોજાશે